શોધખોળ કરો

Betel Leaf Disadvantage: શું આપ પાન ખાવાના શોખિન છો? તો સાવધાન, સ્વાસ્થ્ય પર થાય છે આ ખતરનાક અસર

નાગરવેલના પાન ઘણા ફાયદા છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. જો તમને નાગવેરના પાન ખાવાનું વ્યસન છે, તો પહેલા તેના નુકસાન જાણી લો

નાગરવેલના પાન ઘણા ફાયદા છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. જો તમને નાગવેરના પાન ખાવાનું વ્યસન છે, તો  પહેલા તેના નુકસાન જાણી લો

પ્રતીકાત્મક તસવીર

1/6
નાગરવેલના પાન ઘણા ફાયદા છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. જો તમને નાગવેરના પાન ખાવાનું વ્યસન છે, તો  પહેલા તેના નુકસાન જાણી લો
નાગરવેલના પાન ઘણા ફાયદા છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. જો તમને નાગવેરના પાન ખાવાનું વ્યસન છે, તો પહેલા તેના નુકસાન જાણી લો
2/6
ઘણા લોકોને આ પાનથી  એલર્જી થાય છે. આ સ્થિતિમાં પાનનું સેવન કરવાથી ખંજવાળ, ફોલ્લીઓ અને રેડનેસની સમસ્યા થઇ  શકે છે. જો તમને પણ આ પાનથી આવી કોઈ એલર્જી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
ઘણા લોકોને આ પાનથી એલર્જી થાય છે. આ સ્થિતિમાં પાનનું સેવન કરવાથી ખંજવાળ, ફોલ્લીઓ અને રેડનેસની સમસ્યા થઇ શકે છે. જો તમને પણ આ પાનથી આવી કોઈ એલર્જી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
3/6
ઘણા લોકો પાનનો માઉથ ફ્રેશનર તરીકે કરે છે કારણ કે તેને ખાવાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. પરંતુ તેના વધુ પડતા સેવનથી તમારા પેઢામાં દુખાવો થઈ શકે છે. જો તમે નાગરવેલના પાન વધુ ખાઓ છો, તો વધુ પડતા ચાવવાથી પણ  જડબામાં દુખાવો થાય છે.
ઘણા લોકો પાનનો માઉથ ફ્રેશનર તરીકે કરે છે કારણ કે તેને ખાવાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. પરંતુ તેના વધુ પડતા સેવનથી તમારા પેઢામાં દુખાવો થઈ શકે છે. જો તમે નાગરવેલના પાન વધુ ખાઓ છો, તો વધુ પડતા ચાવવાથી પણ જડબામાં દુખાવો થાય છે.
4/6
પાનના વધુ પડતા સેવનથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર અને શરીરનું તાપમાન ઉપર અને નીચે થઇ શકે છે. હૃદયના ધબકારા અસામાન્ય હોઈ શકે છે. જો તમે વધુ પાનનું સેવન કરો છો તો થાઈરોઈડના હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે.
પાનના વધુ પડતા સેવનથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર અને શરીરનું તાપમાન ઉપર અને નીચે થઇ શકે છે. હૃદયના ધબકારા અસામાન્ય હોઈ શકે છે. જો તમે વધુ પાનનું સેવન કરો છો તો થાઈરોઈડના હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે.
5/6
પાનનું વધુ  પ્રમાણમાં સેવન કરશો તો તમે મોઢાના કેન્સરના લક્ષણોથી બચી શકશો નહીં કારણ કે  તેમાં તમાકુનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક ગણવામાં આવે છે.
પાનનું વધુ પ્રમાણમાં સેવન કરશો તો તમે મોઢાના કેન્સરના લક્ષણોથી બચી શકશો નહીં કારણ કે તેમાં તમાકુનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક ગણવામાં આવે છે.
6/6
સગર્ભા સ્ત્રીઓએ નાગરવેલના પાનનું સેવન ન કરવું જોઈએ. આ કારણ છે કે જો સગર્ભા સ્ત્રીઓ આ પાનનું સેવન કરે છે, તો તે ગર્ભ અને તેના વિકાસને નુકસાન પહોંચાડે છે. આ પાનનો વધુ પડતો ઉપયોગ બાળકના વિકાસમાં અવરોધ લાવી શકે છે.
સગર્ભા સ્ત્રીઓએ નાગરવેલના પાનનું સેવન ન કરવું જોઈએ. આ કારણ છે કે જો સગર્ભા સ્ત્રીઓ આ પાનનું સેવન કરે છે, તો તે ગર્ભ અને તેના વિકાસને નુકસાન પહોંચાડે છે. આ પાનનો વધુ પડતો ઉપયોગ બાળકના વિકાસમાં અવરોધ લાવી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
Embed widget