શોધખોળ કરો

Food in Fridge: ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર ન કરો આ ફૂડ, થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ

શું તમે જાણો છો કે કેટલાક ફૂડને લાંબો સમય સુધી ફ્રિઝમાં ન રાખવા જોઇએ. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

શું તમે જાણો છો કે કેટલાક ફૂડને લાંબો સમય  સુધી ફ્રિઝમાં ન રાખવા જોઇએ. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

હેલ્થ ટિપ્સ

1/8
શું તમે જાણો છો કે કેટલાક ફૂડને લાંબો સમય  સુધી ફ્રિઝમાં ન રાખવા જોઇએ. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
શું તમે જાણો છો કે કેટલાક ફૂડને લાંબો સમય સુધી ફ્રિઝમાં ન રાખવા જોઇએ. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
2/8
આજકાલ ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેના ઘરમાં  ફ્રીજ નહિ હોય. જ્યારે લોકો પાસે કાચો કે રાંધેલો ખોરાક બાકી રહે છે, ત્યારે તેઓ તેને ફ્રિજમાં રાખે છે અને પછી ભૂખ લાગે ત્યારે ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા સમય સુધી ફ્રિજમાં રાખેલ ભોજન જ ખાવું યોગ્ય  નથી છે. તે આપને બીમાર કરી શકે છે.
આજકાલ ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેના ઘરમાં ફ્રીજ નહિ હોય. જ્યારે લોકો પાસે કાચો કે રાંધેલો ખોરાક બાકી રહે છે, ત્યારે તેઓ તેને ફ્રિજમાં રાખે છે અને પછી ભૂખ લાગે ત્યારે ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા સમય સુધી ફ્રિજમાં રાખેલ ભોજન જ ખાવું યોગ્ય નથી છે. તે આપને બીમાર કરી શકે છે.
3/8
ખાદ્ય નિષ્ણાતોના મતે ઈંડા, માંસ, માછલી અને ડેરી ઉત્પાદનો નાશવંત ઉત્પાદનો છે. ફ્રિજમાં રાખ્યાના એક અઠવાડિયાની અંદર તેનું સેવન કરવું જોઈએ
ખાદ્ય નિષ્ણાતોના મતે ઈંડા, માંસ, માછલી અને ડેરી ઉત્પાદનો નાશવંત ઉત્પાદનો છે. ફ્રિજમાં રાખ્યાના એક અઠવાડિયાની અંદર તેનું સેવન કરવું જોઈએ
4/8
જ્યારે તમે 10 દિવસ માટે  શાકભાજી અને ફળો સ્ટોર કરી શકો છો. જો તમે આનું સેવન 10 દિવસ બાદ કરશો તો પણ  પહેલાની જેમ તમામ પોષક તત્વો મળી રહેશે.
જ્યારે તમે 10 દિવસ માટે શાકભાજી અને ફળો સ્ટોર કરી શકો છો. જો તમે આનું સેવન 10 દિવસ બાદ કરશો તો પણ પહેલાની જેમ તમામ પોષક તત્વો મળી રહેશે.
5/8
ક્યારેક સાદા રાંધેલા અથવા બાફેલા ચોખામાં બેક્ટેરિયા વધી શકે છે. આ બેક્ટેરિયા ઓછા તાપમાનમાં પણ સારી રીતે ટકી રહે છે. તેથી તેને 1 દિવસથી વધુ સ્ટોર ન કરો.
ક્યારેક સાદા રાંધેલા અથવા બાફેલા ચોખામાં બેક્ટેરિયા વધી શકે છે. આ બેક્ટેરિયા ઓછા તાપમાનમાં પણ સારી રીતે ટકી રહે છે. તેથી તેને 1 દિવસથી વધુ સ્ટોર ન કરો.
6/8
રાંધેલો કોઇ પણ ખોરાક 1થી 2 દિવસથી વધુ ફ્રિજમાં સ્ટોર ન કરો. આ ખોરાકનું સેવન આપને બીમાર કરી શકે છે. રાંધેલો ખારોક ઓછા તાપમાને પણ ખરાબ થઇ જાય છે.
રાંધેલો કોઇ પણ ખોરાક 1થી 2 દિવસથી વધુ ફ્રિજમાં સ્ટોર ન કરો. આ ખોરાકનું સેવન આપને બીમાર કરી શકે છે. રાંધેલો ખારોક ઓછા તાપમાને પણ ખરાબ થઇ જાય છે.
7/8
બીજી તરફ, તાજો તૈયાર ખોરાક વધુમાં વધુ 2 દિવસની અંદર ખાવો જોઈએ. નહિંતર, તેમાં બેક્ટેરિયા વધે છે. કેટલીકવાર આ બેક્ટેરિયા ખોરાકનો રંગ, ગંધ કે સ્વાદ બદલતા નથી. આવી સ્થિતિમાં, ખોરાક સુરક્ષિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જાય છે.
બીજી તરફ, તાજો તૈયાર ખોરાક વધુમાં વધુ 2 દિવસની અંદર ખાવો જોઈએ. નહિંતર, તેમાં બેક્ટેરિયા વધે છે. કેટલીકવાર આ બેક્ટેરિયા ખોરાકનો રંગ, ગંધ કે સ્વાદ બદલતા નથી. આવી સ્થિતિમાં, ખોરાક સુરક્ષિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જાય છે.
8/8
જો તમે ઇચ્છો છો કે તમારો ખોરાક ફ્રિજમાં લાંબા સમય સુધી સુરક્ષિત રહે તો તમારે કેટલાક પગલાં લેવા જોઈએ. સૌથી પહેલા તે વસ્તુઓનું સેવન કરો, જે ઝડપથી બગડી શકે છે. આ સિવાય તમારા બચેલા રાંધેલા ખોરાકને ફ્રિજના સૌથી ઉપરના રેકમાં રાખો, જેથી તેમને મહત્તમ ઠંડી હવા મળી શકે અને જલ્દી ખરાબ ન થાય.
જો તમે ઇચ્છો છો કે તમારો ખોરાક ફ્રિજમાં લાંબા સમય સુધી સુરક્ષિત રહે તો તમારે કેટલાક પગલાં લેવા જોઈએ. સૌથી પહેલા તે વસ્તુઓનું સેવન કરો, જે ઝડપથી બગડી શકે છે. આ સિવાય તમારા બચેલા રાંધેલા ખોરાકને ફ્રિજના સૌથી ઉપરના રેકમાં રાખો, જેથી તેમને મહત્તમ ઠંડી હવા મળી શકે અને જલ્દી ખરાબ ન થાય.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Embed widget