શોધખોળ કરો
Heart Attack: આ સફેદ ચીજો ખાવાથી થશે હાર્ટ અટેકનો ખતરો દૂર, આજે જ ડાયટમાં કરો સામેલ
Heart Attack:આપણા દેશમાં હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે.
![Heart Attack:આપણા દેશમાં હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/a02027453d14fa1eba86dcb81b8a0d661671793025087498_8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્ટ કેર ટિપ્સ
1/7
![Heart Attack:આપણા દેશમાં હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, આ સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, સારી ચરબી, પ્રોટીન, વિટામિન્સ, વિટામિન A, રિબોફ્લેવિન B2, ફોલેટ B9, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ઝિંક સારી માત્રામાં હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/fe5df232cafa4c4e0f1a0294418e566011e3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Heart Attack:આપણા દેશમાં હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, આ સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, સારી ચરબી, પ્રોટીન, વિટામિન્સ, વિટામિન A, રિબોફ્લેવિન B2, ફોલેટ B9, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ઝિંક સારી માત્રામાં હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
2/7
![આ સિવાય સોજીના સેવનથી કોલેસ્ટ્રોલ બિલકુલ નથી વધતું, તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચાલો જાણીએ વધુ ફાયદા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/8cda81fc7ad906927144235dda5fdf152fa69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય સોજીના સેવનથી કોલેસ્ટ્રોલ બિલકુલ નથી વધતું, તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચાલો જાણીએ વધુ ફાયદા
3/7
![સોજી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે, સોજીને આહારમાં સામેલ કરવી જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સોજીનો ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/18e2999891374a475d0687ca9f989d836c363.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોજી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે, સોજીને આહારમાં સામેલ કરવી જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સોજીનો ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકે છે.
4/7
![હેલ્થ એક્સપર્ટના મતે સોજીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલા માટે તેને ખાવાથી શરીરમાં હંમેશા એનર્જી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/156005c5baf40ff51a327f1c34f2975b60e60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ એક્સપર્ટના મતે સોજીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલા માટે તેને ખાવાથી શરીરમાં હંમેશા એનર્જી રહે છે.
5/7
![સોજીમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન જોવા મળે છે. આવી સ્થિતિમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે સોજીનું સેવન કરવું જરૂરી છે. આ સિવાય એનિમિયાથી પીડિત લોકોએ સોજીથી બનેલી વાનગી ખાવી જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/799bad5a3b514f096e69bbc4a7896cd9c6dab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોજીમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન જોવા મળે છે. આવી સ્થિતિમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે સોજીનું સેવન કરવું જરૂરી છે. આ સિવાય એનિમિયાથી પીડિત લોકોએ સોજીથી બનેલી વાનગી ખાવી જોઈએ.
6/7
![જો તમને તમારા પેટની ચરબી ઘટાડવામાં અથવા સ્થૂળતા ઘટાડવામાં મુશ્કેલી આવી રહી છે, તો સોજીનું સેવન શરૂ કરો. સોજીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં ભોજન મોડું પચે છે અને તમને જલ્દી ભૂખ નથી લાગતી અને એ તમને ઓવર ઇટિંગથી બચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/f3ccdd27d2000e3f9255a7e3e2c48800635d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને તમારા પેટની ચરબી ઘટાડવામાં અથવા સ્થૂળતા ઘટાડવામાં મુશ્કેલી આવી રહી છે, તો સોજીનું સેવન શરૂ કરો. સોજીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં ભોજન મોડું પચે છે અને તમને જલ્દી ભૂખ નથી લાગતી અને એ તમને ઓવર ઇટિંગથી બચાવે છે.
7/7
![ફાઈબરયુક્ત ખોરાક વજન ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, , તેથી તમારે નાસ્તામાં ઉપમા, અપ્પમ, ચીલા જેવા વિકલ્પો સામેલ કરવા જોઈએ. તે સ્વસ્થ રહેવા ઉપરાંત વજનને પણ નિયંત્રણમાં રાખશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/032b2cc936860b03048302d991c3498fa4cdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈબરયુક્ત ખોરાક વજન ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, , તેથી તમારે નાસ્તામાં ઉપમા, અપ્પમ, ચીલા જેવા વિકલ્પો સામેલ કરવા જોઈએ. તે સ્વસ્થ રહેવા ઉપરાંત વજનને પણ નિયંત્રણમાં રાખશે.
Published at : 17 Jan 2023 08:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)