શોધખોળ કરો

ચૂંટણીમાં હાર બાદ 10 લાખ રૂપિયાથી વધુ આવક હોય તેને મળી શકે છે રાહત! બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

Budget 2024: તાજેતરના સમયમાં, ઘણા ટેક્સ નિષ્ણાતોએ રૂ. 10 લાખથી વધુ કમાતા લોકો પરના 30 ટકા ટેક્સની ટીકા કરી છે અને આ મર્યાદા લાંબા સમયથી વધારવામાં આવી નથી.

Budget 2024: તાજેતરના સમયમાં, ઘણા ટેક્સ નિષ્ણાતોએ રૂ. 10 લાખથી વધુ કમાતા લોકો પરના 30 ટકા ટેક્સની ટીકા કરી છે અને આ મર્યાદા લાંબા સમયથી વધારવામાં આવી નથી.

Income Tax Slab Rate: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં સતત સાતમું બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

1/5
Union Budget 2024: લોકસભા ચૂંટણી 2024માં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી-બજેટ મીટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ 30 ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે.
Union Budget 2024: લોકસભા ચૂંટણી 2024માં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી-બજેટ મીટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ 30 ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે.
2/5
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રિ-બજેટ મીટિંગમાં બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે. આ કેટેગરીમાં આવનારા લોકો હાલમાં 30 ટકા સ્લેબમાં આવે છે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રિ-બજેટ મીટિંગમાં બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે. આ કેટેગરીમાં આવનારા લોકો હાલમાં 30 ટકા સ્લેબમાં આવે છે.
3/5
જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરનારા લોકો 30 ટકા આવકવેરો ભરવાનું પડે છે, જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 15 લાખથી વધુ કમાણી કરનારા લોકોને 30 ટકા આવકવેરો ભરવો પડે છે.
જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરનારા લોકો 30 ટકા આવકવેરો ભરવાનું પડે છે, જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 15 લાખથી વધુ કમાણી કરનારા લોકોને 30 ટકા આવકવેરો ભરવો પડે છે.
4/5
PHD ચેમ્બર (PHDCCI)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે 40 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ રેટ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે. તેમણે 40 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને 20 થી 25 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે.
PHD ચેમ્બર (PHDCCI)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે 40 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ રેટ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે. તેમણે 40 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને 20 થી 25 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે.
5/5
હકીકતમાં, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2012-13થી 30 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. 11 નાણાકીય વર્ષ પૂરા થયા છતાં, 30 ટકા ટેક્સ રેટ માટે 10 લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ કરદાતાઓ આ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી.
હકીકતમાં, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2012-13થી 30 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. 11 નાણાકીય વર્ષ પૂરા થયા છતાં, 30 ટકા ટેક્સ રેટ માટે 10 લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ કરદાતાઓ આ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Embed widget