શોધખોળ કરો

ચૂંટણીમાં હાર બાદ 10 લાખ રૂપિયાથી વધુ આવક હોય તેને મળી શકે છે રાહત! બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

Budget 2024: તાજેતરના સમયમાં, ઘણા ટેક્સ નિષ્ણાતોએ રૂ. 10 લાખથી વધુ કમાતા લોકો પરના 30 ટકા ટેક્સની ટીકા કરી છે અને આ મર્યાદા લાંબા સમયથી વધારવામાં આવી નથી.

Budget 2024: તાજેતરના સમયમાં, ઘણા ટેક્સ નિષ્ણાતોએ રૂ. 10 લાખથી વધુ કમાતા લોકો પરના 30 ટકા ટેક્સની ટીકા કરી છે અને આ મર્યાદા લાંબા સમયથી વધારવામાં આવી નથી.

Income Tax Slab Rate: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં સતત સાતમું બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

1/5
Union Budget 2024: લોકસભા ચૂંટણી 2024માં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી-બજેટ મીટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ 30 ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે.
Union Budget 2024: લોકસભા ચૂંટણી 2024માં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી-બજેટ મીટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ 30 ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે.
2/5
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રિ-બજેટ મીટિંગમાં બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે. આ કેટેગરીમાં આવનારા લોકો હાલમાં 30 ટકા સ્લેબમાં આવે છે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રિ-બજેટ મીટિંગમાં બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે. આ કેટેગરીમાં આવનારા લોકો હાલમાં 30 ટકા સ્લેબમાં આવે છે.
3/5
જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરનારા લોકો 30 ટકા આવકવેરો ભરવાનું પડે છે, જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 15 લાખથી વધુ કમાણી કરનારા લોકોને 30 ટકા આવકવેરો ભરવો પડે છે.
જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરનારા લોકો 30 ટકા આવકવેરો ભરવાનું પડે છે, જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 15 લાખથી વધુ કમાણી કરનારા લોકોને 30 ટકા આવકવેરો ભરવો પડે છે.
4/5
PHD ચેમ્બર (PHDCCI)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે 40 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ રેટ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે. તેમણે 40 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને 20 થી 25 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે.
PHD ચેમ્બર (PHDCCI)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે 40 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ રેટ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે. તેમણે 40 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને 20 થી 25 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે.
5/5
હકીકતમાં, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2012-13થી 30 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. 11 નાણાકીય વર્ષ પૂરા થયા છતાં, 30 ટકા ટેક્સ રેટ માટે 10 લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ કરદાતાઓ આ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી.
હકીકતમાં, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2012-13થી 30 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. 11 નાણાકીય વર્ષ પૂરા થયા છતાં, 30 ટકા ટેક્સ રેટ માટે 10 લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ કરદાતાઓ આ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાSurat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકીValsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંJunagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Embed widget