શોધખોળ કરો

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિભવન પર ટોળાએ કર્યો કબજો, પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ

વિરોધ પ્રદર્શન

1/8
Sri Lanka Crisis Protest: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારીથી પરેશાન લોકોએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસની અંદર પહોંચ્યા અને તેના પર કબજો જમાવી લીધો. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું નિવાસસ્થાન છોડીને ત્યાંથી ભાગી ગયા છે.
Sri Lanka Crisis Protest: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારીથી પરેશાન લોકોએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસની અંદર પહોંચ્યા અને તેના પર કબજો જમાવી લીધો. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું નિવાસસ્થાન છોડીને ત્યાંથી ભાગી ગયા છે.
2/8
આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
3/8
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. પીએમ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ, SLPPના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. પીએમ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ, SLPPના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
4/8
પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. પ્રદર્શનને લઈને અનેક તસવીરો સામે આવી રહી છે. એક તસવીરમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. એટલું જ નહી, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં જઇને સૂઇ ગયા હતા. ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી.
પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. પ્રદર્શનને લઈને અનેક તસવીરો સામે આવી રહી છે. એક તસવીરમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. એટલું જ નહી, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં જઇને સૂઇ ગયા હતા. ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી.
5/8
આ પહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સાથેની અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓ માર્ચથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
આ પહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સાથેની અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓ માર્ચથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
6/8
ઉશ્કેરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીને તોડફોડ કરી હતી. શ્રીલંકામાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી રેલી કરી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીને તોડફોડ કરી હતી. શ્રીલંકામાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી રેલી કરી હતી.
7/8
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કોલંબોની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કોલંબોની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
8/8
શ્રીલંકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. શ્રીલંકામાં ઉશ્કેરાયેલા ટોળાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટોળું SJB સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કરતું જોવા મળે છે.
શ્રીલંકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. શ્રીલંકામાં ઉશ્કેરાયેલા ટોળાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટોળું SJB સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કરતું જોવા મળે છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget