શોધખોળ કરો

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિભવન પર ટોળાએ કર્યો કબજો, પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ

વિરોધ પ્રદર્શન

1/8
Sri Lanka Crisis Protest: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારીથી પરેશાન લોકોએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસની અંદર પહોંચ્યા અને તેના પર કબજો જમાવી લીધો. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું નિવાસસ્થાન છોડીને ત્યાંથી ભાગી ગયા છે.
Sri Lanka Crisis Protest: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારીથી પરેશાન લોકોએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસની અંદર પહોંચ્યા અને તેના પર કબજો જમાવી લીધો. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું નિવાસસ્થાન છોડીને ત્યાંથી ભાગી ગયા છે.
2/8
આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
3/8
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. પીએમ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ, SLPPના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. પીએમ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ, SLPPના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
4/8
પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. પ્રદર્શનને લઈને અનેક તસવીરો સામે આવી રહી છે. એક તસવીરમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. એટલું જ નહી, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં જઇને સૂઇ ગયા હતા. ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી.
પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. પ્રદર્શનને લઈને અનેક તસવીરો સામે આવી રહી છે. એક તસવીરમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. એટલું જ નહી, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં જઇને સૂઇ ગયા હતા. ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી.
5/8
આ પહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સાથેની અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓ માર્ચથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
આ પહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સાથેની અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓ માર્ચથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
6/8
ઉશ્કેરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીને તોડફોડ કરી હતી. શ્રીલંકામાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી રેલી કરી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીને તોડફોડ કરી હતી. શ્રીલંકામાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી રેલી કરી હતી.
7/8
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કોલંબોની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કોલંબોની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
8/8
શ્રીલંકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. શ્રીલંકામાં ઉશ્કેરાયેલા ટોળાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટોળું SJB સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કરતું જોવા મળે છે.
શ્રીલંકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. શ્રીલંકામાં ઉશ્કેરાયેલા ટોળાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટોળું SJB સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કરતું જોવા મળે છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર  કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
Embed widget