શોધખોળ કરો

World Cup 2023 પુરો થયા બાદ આ પાંચ દિગ્ગજો લઇ શકે છે ક્રિકેટમાંથી સન્યાસ, જુઓ લિસ્ટ....

આવો તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ, જે આ વર્લ્ડકપ 2023 પછી સન્યાસની જાહેરાત કરી શકે એવા પાંચ દિગ્ગજ ક્રિકેટરો....

આવો તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ, જે આ વર્લ્ડકપ 2023 પછી સન્યાસની જાહેરાત કરી શકે એવા પાંચ દિગ્ગજ ક્રિકેટરો....

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
ICC World Cup 2023: ભારતમાં રમાઇ રહેલા વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચોનો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે. આ વર્લ્ડકપ વિશ્વભરના કેટલાય મહાન ક્રિકેટરો માટે છેલ્લો વર્લ્ડકપ સાબિત થઈ શકે છે. આવો તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ, જે આ વર્લ્ડકપ 2023 પછી સન્યાસની જાહેરાત કરી શકે એવા પાંચ દિગ્ગજ ક્રિકેટરો....
ICC World Cup 2023: ભારતમાં રમાઇ રહેલા વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચોનો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે. આ વર્લ્ડકપ વિશ્વભરના કેટલાય મહાન ક્રિકેટરો માટે છેલ્લો વર્લ્ડકપ સાબિત થઈ શકે છે. આવો તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ, જે આ વર્લ્ડકપ 2023 પછી સન્યાસની જાહેરાત કરી શકે એવા પાંચ દિગ્ગજ ક્રિકેટરો....
2/7
વર્લ્ડકપ 2023નો લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે. હવે સેમિફાઇનલ અને પછી ફાઇનલ મેચો રમાશે, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ સમાપ્ત થશે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને બાકીની ટીમોની વર્લ્ડકપની સફર પૂરી થઈ ગઈ છે. આ વર્લ્ડકપની સાથે જ વિશ્વ ક્રિકેટના કેટલાય ખેલાડીઓની કારકિર્દી પણ ખતમ થઈ જશે. ચાલો અમે તમને એવા પાંચ મુખ્ય ખેલાડીઓ વિશે જણાવીએ કે જેમના માટે આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે, અને તે પછી તેઓ તેમની નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
વર્લ્ડકપ 2023નો લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે. હવે સેમિફાઇનલ અને પછી ફાઇનલ મેચો રમાશે, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ સમાપ્ત થશે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને બાકીની ટીમોની વર્લ્ડકપની સફર પૂરી થઈ ગઈ છે. આ વર્લ્ડકપની સાથે જ વિશ્વ ક્રિકેટના કેટલાય ખેલાડીઓની કારકિર્દી પણ ખતમ થઈ જશે. ચાલો અમે તમને એવા પાંચ મુખ્ય ખેલાડીઓ વિશે જણાવીએ કે જેમના માટે આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે, અને તે પછી તેઓ તેમની નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
3/7
36 વર્ષીય શાકિબ અલ હસન પોતાની ટીમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં પાંચ વર્લ્ડકપ રમી ચૂક્યો છે. 2023નો વર્લ્ડકપ શાકિબનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે, અને કદાચ વિવાદાસ્પદ મેચ જેમાં એન્જેલો મેથ્યૂસનો સમય સમાપ્ત થયો હતો તે શાકિબ અલ હસનની છેલ્લી વર્લ્ડકપ મેચ હોઈ શકે છે, કારણ કે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
36 વર્ષીય શાકિબ અલ હસન પોતાની ટીમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં પાંચ વર્લ્ડકપ રમી ચૂક્યો છે. 2023નો વર્લ્ડકપ શાકિબનો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે, અને કદાચ વિવાદાસ્પદ મેચ જેમાં એન્જેલો મેથ્યૂસનો સમય સમાપ્ત થયો હતો તે શાકિબ અલ હસનની છેલ્લી વર્લ્ડકપ મેચ હોઈ શકે છે, કારણ કે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
4/7
ન્યૂઝીલેન્ડના ડાબા હાથના ફાસ્ટ બૉલર ટ્રેન્ટ બૉલ્ટે પોતાના બોલથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આ 34 વર્ષના બોલર માટે આ વર્લ્ડકપ પણ છેલ્લો હોઈ શકે છે. આગામી વર્લ્ડકપ સુધીમાં તે 38 વર્ષનો થઈ જશે અને મોટા ભાગના ફાસ્ટ બોલરો આ ઉંમર સુધી ફિટ નથી રહેતા. આથી બોલ્ટ પણ આ વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
ન્યૂઝીલેન્ડના ડાબા હાથના ફાસ્ટ બૉલર ટ્રેન્ટ બૉલ્ટે પોતાના બોલથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આ 34 વર્ષના બોલર માટે આ વર્લ્ડકપ પણ છેલ્લો હોઈ શકે છે. આગામી વર્લ્ડકપ સુધીમાં તે 38 વર્ષનો થઈ જશે અને મોટા ભાગના ફાસ્ટ બોલરો આ ઉંમર સુધી ફિટ નથી રહેતા. આથી બોલ્ટ પણ આ વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
5/7
ઓસ્ટ્રેલિયાના 36 વર્ષીય ખેલાડી ડેવિડ વોર્નરે આ વર્લ્ડકપની શરૂઆત પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે આ વર્લ્ડકપ પછી બીજા કોઈ વર્લ્ડકપમાં ભાગ નહીં લે. આ વર્લ્ડકપમાં પણ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ આ વર્લ્ડકપ પૂરો થતાંની સાથે જ તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના 36 વર્ષીય ખેલાડી ડેવિડ વોર્નરે આ વર્લ્ડકપની શરૂઆત પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે આ વર્લ્ડકપ પછી બીજા કોઈ વર્લ્ડકપમાં ભાગ નહીં લે. આ વર્લ્ડકપમાં પણ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ આ વર્લ્ડકપ પૂરો થતાંની સાથે જ તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
6/7
32 વર્ષીય બેન સ્ટોક્સે આ વર્લ્ડકપ પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેને ખાસ કરીને વર્લ્ડકપ રમવા માટે જ નિવૃત્તિમાંથી પાછો બોલાવવામાં આવ્યો હતો. જોકે આ વર્લ્ડકપ ઈંગ્લેન્ડ માટે કંઈ ખાસ રહ્યો નથી. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે તેવી પૂરી આશા છે. જોકે, બેન સ્ટોક્સ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના અન્ય કેટલાય ખેલાડીઓ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
32 વર્ષીય બેન સ્ટોક્સે આ વર્લ્ડકપ પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેને ખાસ કરીને વર્લ્ડકપ રમવા માટે જ નિવૃત્તિમાંથી પાછો બોલાવવામાં આવ્યો હતો. જોકે આ વર્લ્ડકપ ઈંગ્લેન્ડ માટે કંઈ ખાસ રહ્યો નથી. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે તેવી પૂરી આશા છે. જોકે, બેન સ્ટોક્સ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના અન્ય કેટલાય ખેલાડીઓ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
7/7
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ 36 વર્ષનો થઈ ગયો છે. તે પ્રથમ વખત કેપ્ટન તરીકે વર્લ્ડકપ રમી રહ્યો છે અને કદાચ આ તેનો છેલ્લો વર્લ્ડકપ હશે. રોહિત આગામી વર્લ્ડકપ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેથી, આ છેલ્લા વર્લ્ડકપમાં રોહિત બેટની સાથે સાથે કેપ્ટનશિપમાં પણ ઘણું યોગદાન આપી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે લીગ તબક્કાની 9 મેચોમાં 121થી વધુના સ્ટ્રાઈક રેટથી 500થી વધુ રન બનાવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ 36 વર્ષનો થઈ ગયો છે. તે પ્રથમ વખત કેપ્ટન તરીકે વર્લ્ડકપ રમી રહ્યો છે અને કદાચ આ તેનો છેલ્લો વર્લ્ડકપ હશે. રોહિત આગામી વર્લ્ડકપ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેથી, આ છેલ્લા વર્લ્ડકપમાં રોહિત બેટની સાથે સાથે કેપ્ટનશિપમાં પણ ઘણું યોગદાન આપી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે લીગ તબક્કાની 9 મેચોમાં 121થી વધુના સ્ટ્રાઈક રેટથી 500થી વધુ રન બનાવ્યા છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાંAhmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Embed widget