શોધખોળ કરો

Shikhar Dhawan: 'ગબ્બર'નું થશે ધમાકેદાર કમબેક, રિટાયરમેન્ટ બાદ હવે આ લીગથી ઉતરશે મેદાનમાં

Shikhar Dhawan Joins Legends League Cricket: ગયા શનિવારે એટલે કે 24 ઓગસ્ટે શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

Shikhar Dhawan Joins Legends League Cricket: ગયા શનિવારે એટલે કે 24 ઓગસ્ટે શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 38 વર્ષીય ધવનની નિવૃત્તિના સમાચાર સાંભળીને ભારતીય ચાહકો ચોંકી ગયા હતા, પરંતુ હવે તેમણે લોકોને ખુશખબરી આપી છે. નિવૃત્તિની જાહેરાત કર્યાના બે દિવસ બાદ જ તેને લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમવાની જાહેરાત કરી દીધી છે.

પીટીઆઈ અનુસાર, શિખર ધવને કહ્યું છે કે, - એલએલસીમાં જોડાવું મારા માટે નિવૃત્તિ પછી સૌથી આદર્શ નિર્ણય લાગે છે. મારું શરીર ક્રિકેટની રમતની માંગને પહોંચી વળવા માટે હજુ પણ ફિટ છે. જો કે, હું નિવૃત્તિ લેવાના નિર્ણયથી ખુશ છું, પરંતુ ક્રિકેટ મારા જીવનનો એક અભિન્ન ભાગ છે, જે મારાથી ક્યારેય છીનવી શકાય નહીં. અમે ક્રિકેટ જગતમાં મારા મિત્રો સાથે રમીને પ્રશંસકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખીશું.

ક્યારે શરૂ થશે લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) 
લીજેન્ડ્સ લીગ ક્રિકેટની આગામી આવૃત્તિ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે, જેમાં નિવૃત્ત ક્રિકેટરોની ટીમો રમતી જોવા મળશે. યુવરાજસિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને હરભજનસિંહ સહિત ઘણા વિદેશી ક્રિકેટરો પણ આ લીગમાં રમતા જોવા મળ્યા હતા.

એલએલસીના સહ-સ્થાપક રમણ રહેજાએ પણ શિખર ધવન સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે ધવનના આગમનથી લીગમાં સ્પર્ધાનું સ્તર વધશે અને ચાહકો પણ પોતાના મનપસંદ ક્રિકેટરને જોઈને વધુ ઉત્સાહ બતાવશે. જો આપણે ધવનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 167 ODI મેચોમાં 6,793 રન બનાવ્યા હતા. તેના નામે 50 ઓવરના ફોર્મેટમાં 17 સદી અને 39 અડધી સદી પણ છે. આ સિવાય તેણે 34 ટેસ્ટ મેચમાં 2,315 રન અને 68 T20 મેચમાં 1,759 રન બનાવ્યા છે.

આ પણ વાંચો

IND vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે WTC ફાઇનલ ? જાણો પુરેપુરુ સમીકરણ

                                                                                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget