શોધખોળ કરો

Womens Asia Cup 2024: ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ ફાઈનલમાં જગ્યા બનાવી, બાંગ્લાદેશને હરાવી રચ્યો ઈતિહાસ 

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું.

India Womens Asia Cup 2024: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાએ અણનમ સદી ફટકારી હતી. જ્યારે રેણુકા સિંહ અને રાધા યાદવે 3-3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા આ ખિતાબ 7 વખત જીતી ચુકી છે.

બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાનાએ 39 બોલનો સામનો કર્યો અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે શેફાલીએ 28 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન નિગરાસુલ્તાને 32 રનની ઇનિંગ રમી હતી. શોર્ના અખ્તરે અણનમ 19 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન રેણુકા અને રાધાએ ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. દીપ્તિશર્મા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

આ જીત સાથે ભારતીય ટીમ નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને ટીમ ઈન્ડિયા ત્યારે ચેમ્પિયન બની હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો આઠમો એશિયા કપ ટાઇટલ જીતવાના મિશન પર છે. તેણે ODI ફોર્મેટમાં ચાર અને T20 ફોર્મેટમાં ત્રણ ટાઇટલ જીત્યા છે. 2008 સુધી, આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાતી હતી.  2012 થી તે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. આ નવમી આવૃત્તિ છે અને ભારતે સાત વખત (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022) ટાઇટલ જીત્યું છે. બાંગ્લાદેશ (2018) મહિલા એશિયા કપ ટાઇટલ જીતનારી એકમાત્ર બીજી ટીમ છે.         

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Embed widget