શોધખોળ કરો

શિવની નટરાજ મૂર્તિનું શું છે રહસ્ય ? શિવ તાંડવના કેટલા છે પ્રકાર, જાણો

સામાન્ય રીતે આપણે નટરાજની મૂર્તિનું રહસ્ય નથી જાણતા, હકીકતમાં નટરાજ શિવના તાંડવ સ્વરૂપનું પ્રતીક છે

(જ્યોતિષાચાર્ય તુષાર જોશી)

સૃષ્ટિના સૌથી શક્તિશાળી દેવતા ભગવાન શિવ, શિવની અભિવ્યક્તિ 'નટરાજ' ના રૂપમાં પણ થઇ છે,'નટરાજ'  જેને 'પ્રાણશક્તિ'ના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે.  આનંદ તાંડવઃ કરતા શિવ પ્રતીક છે બધા વ્યતક-અવ્યતક આધારનું, આધુનિક ભૌતિક વિજ્ઞાન શીખવે છે કે નિર્માણ અને પ્રલય ની પ્રક્રિયા બ્રહ્માંડમાં જીવનના આરંભ અને અંત જોડે નથી જોડાયેલી,પરંતુ તે આખી સૃષ્ટિના કણ-કણ સાથે જોડાયેલી છે.

શિવના નટરાજ બધા તત્વોનો આધાર છે, આધુનિક ભૌતિકશાસ્ત્ર  શીખવે છે કે બધા ઉપ -પરમાણ્વિક એક ઉર્જા-નૃત્ય કરે છે,અને એ એક પોતે પણ ઉર્જા-નૃત્ય જ છે, સર્જનાત્મકતા અને વિનાશ એક સતત પ્રકિયા છે.

શિવની આ મુદ્રા યાદ અપાવે છે કે બ્રહ્માંડ સતત ગતિમાન છે

આપણે પોતે પણ ભૌતિક વિજ્ઞાન પ્રમાણે શિવનું 'આનંદ-તાંડવ' ઉપ -પરમાણ્વિક કણનું 'ઉર્જા-નૃત્ય' જ છે, જે આધાર છે અસ્તિત્વ અને બધી કુદરતી ઘટનાનું. દિવસના અજવાળામાં સુરજ હલચલથી ભરેલો હોય છે, ત્યારે શિવ પણ નૃત્ય મુદ્રામાં હોય છે, જે આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડ સતત ગતિમાન છે, જે તે પોતે પરિવર્તન કરે છે અને તે સ્થિર તો ક્યારે નથી રહ્યા. શિવ, તેમની આ મુદ્રા આપણને હંમેશા યાદ આપાવે છે કે બ્રહ્માંડના ઘણા બધા રહસ્યની આપણને ખબર નથી, હિન્દુ ધર્મ વિશ્વના એ મહાન ધર્મમાંથી એ છે કે કે જેના પ્રમાણે આ બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા હંમેશા ચાલુ હોય છે.

હિન્દુ ધર્મ એકલો એવો ધર્મ છે કે જે પ્રમાણે આપણા દિવસ અને રાતની જેમ સ્વયં બ્રહ્મા ના પણ દિવસ અને રાત હોય છે, આપણો 24 કલાકનો દિવસ અને રાત અને બ્રહ્માના દિવસ અને રાતની અવધિ લગભગ 20 કરોડ વર્ષની હોય છે, હિન્દુ ધર્મ એક સતત પ્રક્રિયાની વાત કરે છે.


શિવની નટરાજ મૂર્તિનું શું છે રહસ્ય ? શિવ તાંડવના કેટલા છે પ્રકાર, જાણો

નટરાજની મૂર્તિનું શું છે રહસ્ય

સામાન્ય રીતે આપણે પણ નટરાજની મૂર્તિનું રહસ્ય નથી જાણતા, હકીકતમાં નટરાજ શિવના તાંડવ સ્વરૂપનું પ્રતીક છે, આપણામાંથી ઘણા બધા લોકો તાંડવ નૃત્યને શિવના ઉગ્ર સ્વરૂપ સાથે જોડીને જોવે છે, પણ હકીકતમાં એવું નથી.

શિવ તાંડવના બે પ્રકાર છે, પહેલું છે 'તાંડવ', શિવનું આ રૂપ 'રુદ્ર' કેહવામાં આવે છે, જયારે બીજું છે 'આનંદ તાંડવ', શિવનું આ રૂપ નટરાજ કહેવામાં આવે છે. રુદ્ર રૂપમાં શિવ સમગ્ર બ્રહ્માંડના સંહારક બની જાય છે અને સર્નની બહાર લાગેલી નટરાજની પ્રતિમા 'સૃષ્ટિ નિર્માણ' નું પ્રતીક છે.  

1 ‘સૃષ્ટિ‘ : નિર્માણ , રચના

2 ‘સ્તિથી’ : સંરક્ષણ , સમર્થન

3 ‘સંહાર’ : વિનાશ

4 અવ્યવસ્થા : પ્રલોભન

5 પ્રાપ્તિ : મુક્તિ


શિવની નટરાજ મૂર્તિનું શું છે રહસ્ય ? શિવ તાંડવના કેટલા છે પ્રકાર, જાણો

આ બે શબ્દો જોડીને બન્યો છે નટરાજ શબ્દ

નટરાજ બે શબ્દો  'નટ' એટલે કલા અને રાજને જોડીને બનેલું છે, આ સ્વરૂપમાં શિવ કલાઓનો આધાર છે.

નટરાજ શિવની પ્રાચીન મૂર્તિની ચાર ભુજા છે, તેની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો છે,  શિવએ તેમના એક પગથી એક વામનને દબાવી રાખ્યો છે. બીજો પગ નૃત્ય મુદ્રામાં ઉપરની બાજુ ઉઠાવેલો છે, શિવે તેમના ડાબા હાથમાં ડમરું પક્ડયું છે. ડમરુનો આવાજ અહીં તેની બનાવટનું પ્રતીક છે, ઉપરની તરફ ઉઠાવેલા બીજા હાથમાં અગ્નિ છે. અહીં અગ્નિ વિનાશનું પ્રતીક છે, એનો અર્થ એ છે કે શિવ એક હાથથી નિર્માણ અને બીજા હાથથી વિનાશ કરે છે.    

શિવનો ત્રીજો જમણો  હાથ અભય મુદ્રામાં ઉઠાવેલો છે, તેમનો ચોથો ડાબો હાથ તેમના ઉઠાવેલા પગની તરફ ઈશારો કરે છે, તેનો અર્થ એ છે કે શિવના ચરણોમાં જ મોક્ષ છે, શિવના પગની નીચે દબાયેલો વામન દાનવ અજ્ઞાનનું પ્રતીક છે, જે શિવ દ્વારા નાશ કરવામાં આવે છે. ચારે બાજુ સળગતી જ્વાળા આ બ્રહ્માંડનું પ્રતીક છે, શિવની સંપૂર્ણ આકૃતિ ૐકાર સ્વરૂપમાં જોવા મળે છે, વિદ્વાનોના માનવા અનુસાર તે એ વાર બાજુ ઈશારો કરે છે કે ૐ શિવમાં જ નિશ્ચિત છે.

Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલા વિચાર લેખકના વ્યક્તિગત વિચાર છે.  એબીપી ન્યૂઝ ગ્રુપ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે જોડાયેલા તમામ દાવા કે વાંધા માટે માત્ર લેખકની જ જવાબદારી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
'હાર એવી હશે કે શાંતિકરાર માટે કંઈ નહીં બચે, જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તૈયાર છે,' પુતિનની ગર્જના
'હાર એવી હશે કે શાંતિકરાર માટે કંઈ નહીં બચે, જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તૈયાર છે,' પુતિનની ગર્જના
Weather: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર શરૂ, ગુજરાતમાં ફરી વળશે શીતલહેર, કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
Weather: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર શરૂ, ગુજરાતમાં ફરી વળશે શીતલહેર, કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
IND vs SA 2nd ODI: રાયપુરમાં સિરીઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, પિચ રિપોર્ટ અને પ્લેઈંગ 11 અંગે જાણો સંપૂર્ણ વિગત
રાયપુરમાં સિરીઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, પિચ રિપોર્ટ અને પ્લેઈંગ 11 અંગે જાણો સંપૂર્ણ વિગત
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
'હાર એવી હશે કે શાંતિકરાર માટે કંઈ નહીં બચે, જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તૈયાર છે,' પુતિનની ગર્જના
'હાર એવી હશે કે શાંતિકરાર માટે કંઈ નહીં બચે, જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તૈયાર છે,' પુતિનની ગર્જના
Weather: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર શરૂ, ગુજરાતમાં ફરી વળશે શીતલહેર, કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
Weather: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર શરૂ, ગુજરાતમાં ફરી વળશે શીતલહેર, કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
IND vs SA 2nd ODI: રાયપુરમાં સિરીઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, પિચ રિપોર્ટ અને પ્લેઈંગ 11 અંગે જાણો સંપૂર્ણ વિગત
રાયપુરમાં સિરીઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, પિચ રિપોર્ટ અને પ્લેઈંગ 11 અંગે જાણો સંપૂર્ણ વિગત
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
RO-KO: રોહિત-કોહલી તાબડતોડ બેટિંગ, મેચ પહેલા છગ્ગા-ચોગ્ગાની પ્રેક્ટિસનો વીડિયો વાયરલ
RO-KO: રોહિત-કોહલી તાબડતોડ બેટિંગ, મેચ પહેલા છગ્ગા-ચોગ્ગાની પ્રેક્ટિસનો વીડિયો વાયરલ
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
IND vs SA 2nd ODI: રાયપુરમાં કોને થશે ફાયદો, બોલર કે બેટ્સમેન ? જાણો પીચનો મિજાજ
IND vs SA 2nd ODI: રાયપુરમાં કોને થશે ફાયદો, બોલર કે બેટ્સમેન ? જાણો પીચનો મિજાજ
Embed widget