શોધખોળ કરો

પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....

પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.

Surat News:  પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત (shattering of Jain Tirthankara idols in Pavagadh) થતા જૈન સમાજમાં  (Jain community) રોષ જોવા મળ્યો હતો. પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક (Leaders of the Jain community petitioned collectors) આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.

જૈન મુનિએ શું કહ્યું

પાવાગઢ જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થવાના મામલો જૈન મહારાજ પૂ.વિરાગ ચંદ્ર સાગર ભાગવંતનું નિવેદન સામે આવ્યું છે.  તેમણે કહ્યું, આપણે નોટ બેંક છીએ વોટ બેંક નથી, એટલે આપણે દર વખતે આજીજી કરવી પડે છે. આવતીકાલે આપણે વોટ બેંક વધારવી પડશે. આ આંદોલન આપણને પૂછે છે. ચાર નોકરો પાળવા કરતા એક સંતાન વધુ ઉછેરો. અહીંયા આપણે બેઠા છીએ એ એમની મજબૂરી છે,નહીંતર એ લોકો અપણને ધક્કો મારી ગેટ આઉટ કરી દેત.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

આજે સમગ્ર મામલે સરકારે તપાસ અને નોંધ લીધા બાદ પંચમહાલ કલેક્ટરને જૈન તીર્થકરોની ખંડિત મૂર્તિઓ અંગે એક્શન લેવાના ઓર્ડર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આર્ડર આપ્યા છે. 

પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. મૂર્તિઓનું ફરીથી સ્થાપન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને સૂચના આપી હતી. નોંધનીય છે કે પાવાગઢમાં જૈન તિર્થકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. ત્યારે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. 

મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ પ્રતિમાઓ ઐતિહાસિક છે. પ્રતિમાઓ સાથે હજારો લોકોની આસ્થા છે. કોઈપણ ટ્રસ્ટને મૂર્તિ તોડવાની પરવાનગી  આપી શકાય નહી. જોકે સંઘવીની ખાતરી બાદ પણ જૈન મુનિઓ ધરણા સમેટવા તૈયાર નથી. જૈન મુનિએ કહ્યું કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહી. મૂર્તિ સ્થાપિત નહીં થાય ત્યા સુધી અમે હટીશું નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Advertisement

વિડિઓઝ

Banaskantha Rain: વડગામ-દાંતીવાડામાં ધોધમાર વરસાદ,  હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
Patan Heavy Rain: સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
Banaskantha Heavy rain: વડગામમાં ફાટ્યું આભ, પોણા આઠ ઈંચ ખાબક્યો વરસાદ | Abp Asmita
Gujarat Heavy Rain Alert :એક સાથે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ | Abp Asmita | 27-07-2025
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Gujarat Rain Update:રાજ્યમાં આ જિલ્લામાં મૂશળધાર વરસાદ, 155 તાલુકામાં વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં આ જિલ્લામાં મૂશળધાર વરસાદ, 155 તાલુકામાં વરસ્યો
Maharashtra: 13 વર્ષ બાદ ફરી સરપ્રાઈઝ એન્ટ્રી! ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ પર માતોશ્રી પહોંચ્યા રાજ ઠાકરે
Maharashtra: 13 વર્ષ બાદ ફરી સરપ્રાઈઝ એન્ટ્રી! ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ પર માતોશ્રી પહોંચ્યા રાજ ઠાકરે
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
મોટી મુસિબતમાં ફસાયો નીતિશ કુમાર રેડ્ડી, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ; ક્રિકેટર સામે કેસ દાખલ
મોટી મુસિબતમાં ફસાયો નીતિશ કુમાર રેડ્ડી, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ; ક્રિકેટર સામે કેસ દાખલ
Embed widget