શોધખોળ કરો

Aryan Khan Case:  બોમ્બે HC એ કહ્યું- આર્યન પાસે એવું કંઈ નથી મળ્યું જેથી ગુનાહિત કાવતરું સાબિત થાય

કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ સ્તર પર એ નિર્ણય કરવો મુશ્કેલ છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા કમર્શિયલ ક્વોટિટીના અપરાધમાં સામેલ છે. કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. જેની સાથે કોર્ટે 14 પાનાનો આદેશ આપીને સ્પષ્ટતા કરી દીધી છે કે આર્યન અને તેના સાથીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

જામીન ઓર્ડરની સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, 'કોર્ટની સામે એ સાબિત કરવા માટે કોઈ ઓન-રેકોર્ડ પોઝિટિવ પુરાવા નથી મળ્યા કે તમામ આરોપી વ્યક્તિ સામાન્ય ઈરાદાથી ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સહમત થયા હતા.'

આગળ કહ્યું, આ કોર્ટે આ વાત પ્રત્યે સેન્સેટિવ હોવાની જરૂર છે કે પુરાવાના સ્વરૂપમાં મૂળભૂત સામગ્રી હોવી જોઈએ, જેનાથી અરજદારોની સામે ષડયંત્રના કેસને સાબિત કરી શકાય.

જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે 28 ઓક્ટોબરે  આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાની જામીન પર જામીન આપ્યા હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લીધેલી વોટ્સએપ ચેટથી ખબર પડે છે એવું કઈ આપત્તિજનક નથી મળ્યું, જે દર્શાવે કે તેણે, મર્ચેંટ અને ધામેચા અને કેસના અન્ય આરોપીઓએ આ ગુનાનું કાવતરું ઘડ્યું હોય. 


તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આર્યન ખાનનું જે સ્વીકૃતિ નિવેદન નોંધવામાં આવ્યું, તેના પર માત્ર તપાસના હેતુ માટે જ ધ્યાનમાં લઈ શકાય છે અને તેનો ઉપયોગ એ નિષ્કર્ષ કાઢવા માટે હથિયારનો ઉપયોગ ન કરી શકાય  આરોપીએ NDPS એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું માની શકાય નહીં.

14 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, "કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી કે સમાન ઉદ્દેશ્ય ધરાવતા તમામ આરોપીઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમત થયા છે." કોર્ટે એનસીબીના એ તર્કને પણ ફગાવ્યો કે  તમામ આરોપીઓના કેસને એકસાથે ધ્યાનમાં લેવા જોઈએ તેવી દલીલને નકારી કાઢી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget