શોધખોળ કરો

Aryan Khan Case:  બોમ્બે HC એ કહ્યું- આર્યન પાસે એવું કંઈ નથી મળ્યું જેથી ગુનાહિત કાવતરું સાબિત થાય

કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ સ્તર પર એ નિર્ણય કરવો મુશ્કેલ છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા કમર્શિયલ ક્વોટિટીના અપરાધમાં સામેલ છે. કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. જેની સાથે કોર્ટે 14 પાનાનો આદેશ આપીને સ્પષ્ટતા કરી દીધી છે કે આર્યન અને તેના સાથીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

જામીન ઓર્ડરની સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, 'કોર્ટની સામે એ સાબિત કરવા માટે કોઈ ઓન-રેકોર્ડ પોઝિટિવ પુરાવા નથી મળ્યા કે તમામ આરોપી વ્યક્તિ સામાન્ય ઈરાદાથી ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સહમત થયા હતા.'

આગળ કહ્યું, આ કોર્ટે આ વાત પ્રત્યે સેન્સેટિવ હોવાની જરૂર છે કે પુરાવાના સ્વરૂપમાં મૂળભૂત સામગ્રી હોવી જોઈએ, જેનાથી અરજદારોની સામે ષડયંત્રના કેસને સાબિત કરી શકાય.

જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે 28 ઓક્ટોબરે  આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાની જામીન પર જામીન આપ્યા હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લીધેલી વોટ્સએપ ચેટથી ખબર પડે છે એવું કઈ આપત્તિજનક નથી મળ્યું, જે દર્શાવે કે તેણે, મર્ચેંટ અને ધામેચા અને કેસના અન્ય આરોપીઓએ આ ગુનાનું કાવતરું ઘડ્યું હોય. 


તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આર્યન ખાનનું જે સ્વીકૃતિ નિવેદન નોંધવામાં આવ્યું, તેના પર માત્ર તપાસના હેતુ માટે જ ધ્યાનમાં લઈ શકાય છે અને તેનો ઉપયોગ એ નિષ્કર્ષ કાઢવા માટે હથિયારનો ઉપયોગ ન કરી શકાય  આરોપીએ NDPS એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું માની શકાય નહીં.

14 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, "કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી કે સમાન ઉદ્દેશ્ય ધરાવતા તમામ આરોપીઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમત થયા છે." કોર્ટે એનસીબીના એ તર્કને પણ ફગાવ્યો કે  તમામ આરોપીઓના કેસને એકસાથે ધ્યાનમાં લેવા જોઈએ તેવી દલીલને નકારી કાઢી હતી.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget