શોધખોળ કરો

Ramayanમાં રાવણનો રોલ કરવા માટે KGF સ્ટાર યશની ફી સાંભળીને હોંશ ઉડી જશે, આટલી રકમમાં તો પુરી ફિલ્મ બની જાય

Ranbir Kapoor Ramayana: રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થયા બાદ હેડલાઈન્સમાં છે. એવું લાગે છે કે અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે એનીમલની રિલીઝ પછી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Ranbir Kapoor Ramayana: રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થયા બાદ હેડલાઈન્સમાં છે. એવું લાગે છે કે અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે એનીમલની રિલીઝ પછી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જે નિતેશ તિવારીની રામાયણ છે. સાઈ પલ્લવી અને યશ પણ તેની સાથે હશે. જ્યાં ચાહકો આ ત્રણેયને સાથે જોવાની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ સ્ટાર કાસ્ટની ફી વિશે જાણવા પણ તેઓ ઉત્સાહિત છે.

શું KGF સ્ટાર યશે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવવા માટે મોટી ફી વસૂલી છે?

એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે KGF 2 ફેમ યશ આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની જોરદાર ફી વસૂલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, યશ રામાયણનો ભાગ બનવા આતુર છે, કારણ કે તે આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશવા માંગે છે, 'તે જાણે છે કે તેની પાસે KGFનો ત્રીજો પાર્ટ પણ છે. તમને જણાવી દઈએ કે કેજીએફને ફેન્સ તરફથી ખુબ પ્રેમ મળ્યો છે.

રકમ સાંભળીને તમે ચોંકી જશો

તમને જણાવી દઈએ કે રામાયણમાં રાવણનું પાત્ર ભજવવા માટે યશ લગભગ 100 કરોડથી 150 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે, જેમાં 100 કરોડ રૂપિયા ન્યૂનતમ છે અને ફી એ નિર્ભર કરે છે કે તેણે કેટલા દિવસોનું શૂટિંગ કરવાનું છે અને શેડ્યૂલ કેટલો સમય આપવાનો છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

રામાયણમાં યશનો લુક KGF કરતા અલગ હશે

રિપોર્ટ્સ અનુસાર, રામાયણમાં યશનો KGFના લૂકની સરખામણીમાં અલગ જ લુક જોવા મળશે. તેમનો દેખાવ કેવો હશે તેની ચર્ચા શરૂ કરી દીધી છે. તેણે પોતાના લુકમાં  ફેરફાર કરવા માટે કામ શરુ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર રામનો રોલ કરશે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. યશ રાવણનું પાત્ર ભજવશે. ત્રણેય કલાકારોએ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ પૂર્ણ કરી લીધો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
iPhone 17 લોન્ચ થાય તે પહેલા ખૂબ સસ્તો થઈ ગયો iPhone 16! જાણો ક્યાં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
iPhone 17 લોન્ચ થાય તે પહેલા ખૂબ સસ્તો થઈ ગયો iPhone 16! જાણો ક્યાં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બાદ અવનીત કૌર પહોંચી વિમ્બલ્ડન, લોકોએ કહ્યું- છૂટાછેડા કરાવીને જ માનશે?
વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બાદ અવનીત કૌર પહોંચી વિમ્બલ્ડન, લોકોએ કહ્યું- છૂટાછેડા કરાવીને જ માનશે?
Texas Flood: અમેરિકાના ટેક્સાસમાં પૂરનો પ્રકોપ, 109 લોકોના મોત, 160 ગુમ
Texas Flood: અમેરિકાના ટેક્સાસમાં પૂરનો પ્રકોપ, 109 લોકોના મોત, 160 ગુમ
Embed widget