શોધખોળ કરો

Barkha Bisht Confirms Divorce: બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા લેશે છૂટાછેડા, 13 વર્ષ જૂના સંબંધોનો અંત, એક્ટ્રેસે કહી આ વાત

અભિનેત્રી બરખા બિષ્ટ અને અભિનેતા ઈન્દ્રનીલ સેનગુપ્તાના 13 વર્ષ જૂના સંબંધોનો અંત આવી ગયો છે અને બંને ટૂંક સમયમાં છૂટાછેડા લઈ લેશે. અભિનેત્રીએ દીકરીને પોતાની પ્રાથમિકતા જણાવી

Barkha Bisht-Indraneil Sengupta Divorce: ટીવી જગતના ફેમસ કપલમાંથી એક અભિનેત્રી બરખા બિષ્ટ અને એક્ટર ઈન્દ્રનીલ સેનગુપ્તાના અલગ થવાના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે. અહેવાલો અનુસાર આ કપલ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે અને હવે પહેલીવાર અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. બરખાએ કહ્યું છે કે તે જલ્દી જ ઈન્દ્રનીલને છૂટાછેડા આપવા જઈ રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Moms Co. (@themomsco)

13 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો...

બરખા બિષ્ટે તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ લગ્નના લગભગ 13 વર્ષ પછી અલગ થવા જઈ રહ્યા છે. બરખાએ E-Times સાથેની વાતચીતમાં કહ્યું, 'હા, ટૂંક સમયમાં જ અમે છૂટાછેડા લેવા જઈ રહ્યા છીએ અને આ મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે.' વર્ષ 2021માં બંને વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા, જોકે દંપતીએ તેના વિશે કંઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

11 વર્ષની દીકરી મીરા પ્રાથમિકતા છે

પ્રોફેશનલ કરિયર પર વાતચીત દરમિયાન બરખાએ કહ્યું, 'હું સિંગલ મધર છું અને મીરા મારી પ્રાથમિકતા છે. વર્ક ફ્રન્ટ પર હું OTT સ્પેસમાં કેટલાક સારા પ્રોજેક્ટ્સ કરી રહી છું. હું ટીવી અને ફિલ્મો પણ શોધી રહી છું. બરખા અને ઈન્દ્રનીલને મીરા નામની 11 વર્ષની પુત્રી છે. બરખાએ વાતચીતમાં છૂટાછેડાનું કારણ જાહેર કર્યું ન હતું, જ્યારે સ્પષ્ટ કર્યું હતું કે તેની પુત્રીની સંભાળ તેની પ્રાથમિકતા છે.

ઈન્દ્રનીલ અને બરખાના સંબંધો

જણાવી દઈએ કે બરખા અને ઈન્દ્રનીલ ટીવી શો 'પ્યાર કે દો નામ' દરમિયાન મળ્યા હતા. પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ માર્ચ 2008માં લગ્ન કરી લીધા. નોંધપાત્ર રીતે બરખાએ ટીવી શો 'કિતની મસ્ત હૈ ઝિંદગી' થી અભિનયની શરૂઆત કરી હતી અને તે પછી તેણે કસૌટી જિંદગી કી, પ્યાર કે દો નામ, સાજન ઔર જાના હૈ અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા શોમાં પોતાના અભિનયથી ઓળખ મેળવી હતી. બરખાએ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, જેમાં રજનીતિ, ગોલિયોં કી રાસલીલા - રામલીલા, પીએમ નરેન્દ્ર મોદી, અમી શુભાષ બોલચી વગેરેનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હારતાં જ કુમાર વિશ્વાસે કરી જોરદાર ટકોર, શું બોલ્યા ?
Delhi Election: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હારતાં જ કુમાર વિશ્વાસે કરી જોરદાર ટકોર, શું બોલ્યા ?
Embed widget