શોધખોળ કરો
દિલ્હીના રસ્તાંઓ પર લાખોની સંખ્યામાં એકઠા થયા ખેડૂતો-મજૂરો, મોદી સરકાર સામે મુકી આ માંગો
1/7

ખેતી કરતાં મજૂરો માટે એક વ્યવસ્થિત કાયદો બને, દરેક ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોગ્ય રીતે લાગુ થાય. ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થય, શિક્ષા અને ઘરની સુવિધા મળે. મજૂરોને ઠેકેદારી પ્રથાથી છુટકારો મળવો જોઇએ. ભૂમિ અધિગ્રહણના નામે ખેડૂતો પાસેથી બળજબરીથી તેમની જમીન ના છીનવાય અને કુદરતી આફતોથી પીડિત ગરીબોને યોગ્ય રાહત મળે.
2/7

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રસ્તાંઓ પર ખેડૂતો અને મજૂરો મોટી સંખ્યમાં મોદી સરકાર સામે બાંયો ચઢાવીને રેલી કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે સરકારની નીતિઓ ખોટી છે, મોદી સરકારે ખેડૂતો, મજૂરો અને ગરીબોને લઇને પોતાની નીતિઓ બદલવી જોઇએ. ખેડૂત અને મજૂર સંગઠનોએ મોદી સરકાર સામે પોતાની કેટલીક માંગો મુકી છે, જે નીચે પ્રમાણે છે.
Published at : 05 Sep 2018 12:40 PM (IST)
View More





















