શોધખોળ કરો

New Research:: અભ્યાસમાં ખુલાસો, નાઈટ શિફ્ટ કરનારને થઇ શકે છે આ બીમારી, આ રીતે કરો બચાવો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે તાજેતરમાં એક સંશોધન કર્યું છે. જેમાં એવું બહાર આવ્યું છે કે નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીને દિવસ દરમિયાન ખોરાક ખાવા કરતાં રાત્રે ભારે ખોરાક લેવાથી કેટલીક સમસ્યા વધી જાય છે.

Health Tips:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે તાજેતરમાં એક સંશોધન કર્યું છે. જેમાં એવું બહાર આવ્યું છે કે નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીને  દિવસ દરમિયાન ખોરાક ખાવા કરતાં  રાત્રે ભારે ખોરાક લેવાથી કેટલીક સમસ્યા વધી જાય છે.

હાલ મલ્ટીનેશનલ કંપની હોય કે ઓફિસ વર્કર હોય, તેઓ અલગ-અલગ શિફ્ટમાં કર્મચારીઓ જોબ કરતા હોય છે.  દિવસની પાળીવાળા લોકો માટે તે સારું છે, પરંતુ જે લોકો નાઇટ શિફ્ટ કરે છે, તેમની  આહાર શૈલી તદન બદલી  જાય છે. તાજેતરમાં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે આ અંગે એક પરીક્ષણ કર્યું હતું. જેમાં નાઈટ શિફ્ટરોની નાઈટ રૂટીન ચેક કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે અભ્યાસમાં જાણવા મળ્યું કે, રાત્રે ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, પરંતુ માત્ર દિવસ દરમિયાન ખાવાથી રાત્રે કામ કરવું સરળ બને છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઓછી થાય છે.

આ સંશોધન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ઓફ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું, જે 'સાયન્સ એડવાન્સ જર્નલ'માં પ્રકાશિત થયું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કામકાજની પાળી કર્મચારીઓના સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. અગાઉના અભ્યાસો દર્શાવે છે કે નાઇટ શિફ્ટ લોકોમાં  ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્થૂળતાનું જોખમ વધારે હોય છે.

કેવા લોકો પર થયો અભ્યાસ

NHLBIના નેશનલ સેન્ટર ઓન સ્લીપ ડિસઓર્ડર્સ રિસર્ચના ડાયરેક્ટર મારિશકા બ્રાઉને જણાવ્યું હતું કે, આ સંશોધનમાં 19 સ્વસ્થ યુવાન સહ (7 મહિલાઓ અને 12 પુરુષો)ની પસંદગી કરવામાં આવી હતી. જેનું 14 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં બે આહાર સાથે નાઇટ વર્ક પોઝિશનનો સમાવેશ થાય છે. એક જૂથે રાત્રિભોજન કર્યું હતું. જ્યારે ત્યાં, એક જૂથ દિવસ દરમિયાન ફૂડ લીધું હતું.  જેમાં સંશોધકોએ શોધી કાઢ્યું કે રાત્રે ખાવાથી ગ્લુકોઝનું સ્તર વધે છે, જે ડાયાબિટીસનું કારણ બને છે. જ્યારે દિવસ દરમિયાન ખોરાક ખાવાથી આ અસરથી બચી શકાય છે. ખાસ કરીને, રાત્રે ખાનારાઓ માટે સરેરાશ ગ્લુકોઝના સ્તરમાં 6.4 ટકાનો વધારો થયો હતો, જ્યારે દિવસના ખાનારાઓમાં કોઈ નોંધપાત્ર વધારો થયો ન હતો.

નિષ્કર્ષ
નાઇટ શિફટના કારણે રાત્રે ફૂડ લેવાથી સરેરાશ ગ્લુકોઝના સ્તરમાં 6.4 ટકાનો વધારો થાય છે. જેના કારણે ડાયાબિટીશ અને સ્થૂળતા સહિતની સમસ્યા થાય છે. તે બેડ કોલેસ્ટ્લને વધારે છે, જેથી હૃદય રોગની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
Embed widget