શોધખોળ કરો

વધુ મોબાઈલ સિમ કાર્ડ રાખશો તો થઈ શકે છે બંધ, જાણો સરકારે શું આદેશ કર્યો

નાણાકીય ગુનાઓ, વાંધાજનક કૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓની ઘટનાઓની તપાસ કરવા માટે આ પગલું ભર્યું છે.

તમે મોબાઈલ ફોન ચલાવવાના શોખીન છો. તમે અનેક સિમ કાર્ડ ધરાવો છો. તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સરકારે નિર્ણય લીધો છે કે નવથી વધુ સિમ કાર્ડ ધરાવતા ગ્રાહકોની ફરી ચકાસણી કરવામાં આવશે. જો તેઓ વેરિફિકેશન નહીં કરે તો તો સિમ કાર્ડ બંધ થઈ જશે. જમ્મુ અને કાશ્મીર (J&K) અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ સંખ્યા માત્ર છ છે.

કોણે આપ્યો આ આદેશ

કેન્દ્ર સરકારે આ આદેશ દૂરસંચાર વિભાગ દ્વારા આપ્યો છે. ડોટનું કહેવું છે કે નવથી વધુ સિમ કાર્ડ ધરાવતા ગ્રાહકોના સિમનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. જો સિમ વેરિફાઈડ નથી, તો સિમ બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્તર માટે આ સંખ્યા છ સિમ કાર્ડની છે.

જેની પાસે વધુ સિમ હશે તેમને વિકલ્પ મળશે

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જો ગ્રાહકો પાસે મંજૂરી કરતાં વધુ સિમ કાર્ડ જોવા મળે છે, તો તેમને તેમની પસંદગીનું સિમ રાખવા અને બાકીનાને સ્વિચ ઓફ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. "વિભાગ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ દરમિયાન, જો કોઈ સબસ્ક્રાઇબર પાસે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓના સિમ કાર્ડની નિર્ધારિત સંખ્યા કરતાં વધુ હોવાનું જણાયું છે, તો તમામ સિમ ફરીથી ચકાસવામાં આવશે," વિભાગે જણાવ્યું હતું.

જો નોટિફાઇડ સિમ સબસ્ક્રાઇબર દ્વારા વેરિફિકેશન ન થયું હોય, તો આવા સિમને 60 દિવસની અંદર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો ગ્રાહક આંતરરાષ્ટ્રીય રોમિંગ છે, તો બીમાર અને અપંગ વ્યક્તિઓને વધારાના 30 દિવસ આપવામાં આવશે.

શા માટે આ પગલું ભરવામાં આવ્યું છે

DoT એ નાણાકીય ગુનાઓ, વાંધાજનક કૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓની ઘટનાઓની તપાસ કરવા માટે આ પગલું ભર્યું છે. વિભાગે ટેલિકોમ કંપનીઓને ડેટાબેઝમાંથી તે તમામ મોબાઈલ નંબર ડિલીટ કરવા કહ્યું છે જે નિયમો અનુસાર ઉપયોગમાં નથી.

આ વર્ષે સપ્ટેમ્બરમાં જ સરકારે સિમ કાર્ડ KYC નિયમોમાં જ ફેરફાર કર્યા હતા. તદનુસાર, નવું કનેક્શન મેળવવા અથવા પ્રીપેડ નંબરને પોસ્ટપેડ અથવા પોસ્ટપેડથી પ્રીપેડમાં કન્વર્ટ કરવા માટે ભૌતિક ફોર્મ ભરવાની જરૂરિયાત દૂર કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget