શોધખોળ કરો

સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અગિયારસનો કલરફૂલ શણગાર, તસવીરોમાં જુઓ.....

આજે સવારે સાળંગપુર ધામમાં અધિક શ્રાવણ માસને લઇને આજેના એકાદશીના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

SARANGPUR SHANGAR: પંચાંગ અનુસાર, અત્યારે ગુજરાતમાં અધિક માસ ચાલી રહ્યો છે, અને આગામી 17મી ઓગસ્ટથી શ્રાણવ માસ શરૂ થઇ રહ્યો છે, આ પહેલા આજે એક મહત્વનો દિવસ છે, આજે અધિક શ્રાવણ માસની અગિયાસ છે, અને આ અગિયાસ નિમિત્તે જુદા જુદા મંદિરોમાં ભગવાનને અનેક પ્રકારના શૃંગારથી શણગારવામાં આવ્યા છે. આજે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સાળંગપુર હનુમાનજી મંદિરમાં પણ અગિયારસે ખાસ શણગાર કરવામાં આવ્યો હતો, જેની તસવીરો અહીં છે.... 


સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અગિયારસનો કલરફૂલ શણગાર, તસવીરોમાં જુઓ.....

આજે સવારે સાળંગપુર ધામમાં અધિક શ્રાવણ માસને લઇને આજેના એકાદશીના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને કલરફુલ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી અને બાદમાં 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. એટલું જ નહીં આજે અગિયાસ નિમિત્તે અધિક શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અને અનુષ્ઠાનનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યુ છે, આની સાથે સાથે મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.  


સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અગિયારસનો કલરફૂલ શણગાર, તસવીરોમાં જુઓ.....

ખાસ વાત છે કે, હિન્દી પંચાંગ અનુસાર, 18 જુલાઇથી અધિક માસ જેને પુરુષોત્તમ માસ પણ કહે છે, તે શરૂ થઇ ચૂક્યો છે. જે 16 ઓગસ્ટ સુધી ચાલશે. મહત્વનું છે કે, હિન્દી કેલેન્ડરમાં આ મહિનો ત્રણ વર્ષમાં એકવાર જ આવે છે અને તેને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના સ્વામી ભગવાન શિવ છે, તેવી જ રીતે અધિક મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આ જ કારણ છે કે તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં અનેક કામો કરવાથી પુણ્ય મળે છે, તો બીજીબાજુ આ મહિનામાં કેટલાક કામો વર્જિત પણ માનવામાં આવે છે.


સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અગિયારસનો કલરફૂલ શણગાર, તસવીરોમાં જુઓ.....


સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અગિયારસનો કલરફૂલ શણગાર, તસવીરોમાં જુઓ.....

શ્રાવણ માસનો કઇ તારીખથી થશે પ્રારંભ

હવે ગણતરીના દિવસોમાં જ મહાદેવની સાધના આરાધનનાનો પાવન માસ શ્રાવણ શરૂ થઇ જશે. ઉલ્લેખનિય છે કે, શ્રાવણ માસનો પ્રારંભ 17 ઓગસ્ટથી થશે અને તે 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.  શ્રાવણ માસમાં પહેલો સોમવાર 21 ઓગસ્ટે આવશે. આ વર્ષે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે, સોમવાર મહાદેવના સમર્પિત છે અને શ્રાવણ માસ પણ મહાદેવની જ આરાધનાનું પાવન પર્વ છે. જેથી શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસ ઉપવાસ અને શિવ પૂજા અભિષેકથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારમાં રક્ષાબંધન અને કૃષ્ણજન્માષ્ટમી છે. રક્ષાબંધન 30 ઓગસ્ટે છે તો તો 7 સપ્ટેમ્બરે કૃષ્ણજન્માષ્ટમીનું પર્વ છે.

શ્રાવણના પહેલા સોમવારે મહાદેવને  પદાર્થથી કરો અભિષેકમનની દરેક મુરાદ થશે પરિપૂર્ણ

શિવ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારે ઉપવાસ રાખે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો બાબાનો જલાભિષેક કરે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવનો જલાભિષેક કરવાથી સાધકને મનવાંછિત ફળ મળે છે. જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરો.

દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં દરરોજ મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ સાથે મંદિરો અને પેગોડામાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવે છે. સાધકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાવન સોમવારે ઉપવાસ રાખે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો બાબાનો જલાભિષેક કરે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવનો જલાભિષેક કરવાથી સાધકને મનવાંછિત ફળ મળે છે. જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો  શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરો. આવો જાણીએ.

  • જો તમે જંગમ સંપત્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દહીંનો અભિષેક કરો.
  • ધન પ્રાપ્તિ માટે શ્રાવણના સોમવારે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરો.
  • સાત્વિક વિચારધારાના લોકોએ ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી સાધક પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે.
  • જો તમે મોક્ષ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવનના પહેલા સોમવારે તીર્થયાત્રા દરમિયાન લાવેલા ગંગા જળથી ભગવાન શિવનો અભિષેક કરો.
  • શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવન સોમવારના દિવસે પાણીમાં ચંદન  નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે.
  • નવવિવાહિત મહિલાઓએ સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો જોઈએ.
  • જો કોઈ વ્યક્તિને નજીવો તાવ કે શારીરિક પીડા રહેતી હોય તો શ્રાવણના  સોમવારે ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરો.
  • જો તમે શત્રુને હરાવવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગંગાના જળમાં સરસવનું તેલ મિક્સ કરીને અભિષેક કરો. આ ઉપાય કરવાથી શત્રુઓનું દમન થાય છે.
  • કોઈ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રાવન સોમવારે ભગવાન શિવને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget