શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Ram Mandir: રામ મંદિર નિર્માણમાં કોનું સૌથી મોટું યોગદાન? સુપ્રીમ કોર્ટ કે મોદી સરકાર, જાણો સર્વેમાં શું બોલ્યા લોકો

Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સોમવારે (22 ડિસેમ્બર)ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો વિશેષ કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સોમવારે (22 ડિસેમ્બર)ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો વિશેષ કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. રામ મંદિરને લઈને વિરોધ પક્ષો સતત ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે તેણે તેને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ માટે સી-વોટરે રામ મંદિર સંબંધિત તમામ પ્રશ્નો પર જનતાના અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કર્યો છે. સી-વોટરે એક ઝડપી સર્વે કર્યો છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં કોનો સૌથી મોટો ફાળો છે, સુપ્રીમ કોર્ટ કે મોદી સરકાર? આ અંગે જનતાએ ચોંકાવનારા જવાબો આપ્યા છે.

રામ મંદિર નિર્માણમાં કોનું સૌથી મોટું યોગદાન છે?

સુપ્રીમ કોર્ટ =          37
નરેન્દ્ર મોદી સરકાર=  34
RSS અને VHP =     8
રાજીવ ગાંધી સરકાર=  3
નરસિમ્હા રાવ સરકાર=  1
કલ્યાણ સિંહ સરકાર=  1
રામ ભક્ત કારસેવક=  6
કહી શકતા નથી= 10 

આવતીકાલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હાલમાં એક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્વદેશી ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે. ઈસરોએ જાહેર કરેલી તસવીરમાં કુલ 2.7 એકરમાં ફેલાયેલું રામ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો ગયા વર્ષે 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી. આ સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમાં નવિનીકરણ કરાયેલું અયોધ્યા રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. રામ મંદિરની આ તસવીરો ભારતીય રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે.

Ayodhya Ram Mandir Space Photos Real: ISRO Released Satellite Images Of Ayodhya Ram Mandir Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

તમને જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝૉલ્યૂશન એક મીટર કરતા ઓછું છે. આ તસવીરો હૈદરાબાદની ઈન્ડિયન સ્પેસ એજન્સીના નેશનલ રિમૉટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે.

મંદિર નિર્માણ માટે ઇસરોનો ઉપયોગ 
મંદિરના નિર્માણ માટે ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થાનની ઓળખ કરવાનો હતો. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે મૂર્તિને 3 ફૂટ બાય 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક શર્માએ મીડિયાને જણાવ્યું કે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી રામલલ્લાનો જન્મ જ્યાં માનવામાં આવે છે તે સ્થળ પર 40 ફૂટ કાટમાળ ઢંકાઈ ગયો હતો. આ કાટમાળને હટાવવો પડ્યો અને સ્થળને સુરક્ષિત કરવું પડ્યું જેથી નવી પ્રતિમા તે જ જગ્યાએ હોય. તેમણે વધુમાં કહ્યું કે આ કહેવું જેટલું સરળ હતું, એટલું જ કરવું મુશ્કેલ હતું કારણ કે મંદિરનું નિર્માણ તેના વિધ્વંસના લગભગ ત્રણ દાયકા પછી શરૂ થયું હતું. આવી સ્થિતિમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget