શોધખોળ કરો

Indian Army: નૌસેના કમાન્ડરોના સંમેલનમાં રાજનાથ સિંહે કહ્યુ- ‘ભવિષ્યમાં યુદ્ધ માટે આપણે તૈયાર રહેવાની જરૂર’

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો તેમજ સમગ્ર દરિયાકિનારા પર સતત નજર રાખવી પડશે’.  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નેવીના કમાન્ડરોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું  કે આપણે ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 06 માર્ચે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર આયોજિત નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. કમાન્ડરોને તેમના સંબોધનમાં રાજનાથ સિંહે સામાજિક અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત સરહદોને પ્રથમ આવશ્યકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોશ સાથે કામ કરી રહ્યું છે. અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.

'ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગુ છું'

આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા પરિદ્રશ્ય એકસાથે ચાલે છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રને વેગ આપે છે અને દેશના વિકાસને સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આગામી 5-10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર દ્વારા 100 અબજથી વધુના ઓર્ડર મળવાની અપેક્ષા છે અને તે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય ભાગીદાર બનશે. આજે આપણું સંરક્ષણ ક્ષેત્ર રનવે પર છે, ટૂંક સમયમાં જ્યારે તે ટેકઓફ કરશે ત્યારે તે દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખશે. જો આપણે અમૃતકાળના અંત સુધીમાં ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગીએ છીએ તો આપણે સંરક્ષણ મહાસત્તા બનવાની દિશામાં સાહસિક પગલાં ભરવાની જરૂર છે.

'દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની જરૂર છે'

રાજનાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની વિશ્વસનીય અને જવાબદાર હાજરીનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નૌકાદળની મિશન આધારિત તૈનાતીએ આ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે ભારત જેવા વિશાળ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ આત્મનિર્ભર અને અન્ય પર નિર્ભર ન રહેવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાંની યાદી આપી જેમાં ચાર સકારાત્મક સ્વદેશીકરણ યાદીની સૂચના, FDI મર્યાદામાં વધારો અને MSME સહિત ભારતીય વિક્રેતાઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Embed widget