શોધખોળ કરો

Jagarnath Mahato Death: ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતોનું ચેન્નાઇમાં નિધન, સીએમ હેમંત સોરેને આપી જાણકારી

ચેન્નાઇમાં જગરનાથ મહતોની સારવાર ચાલી રહી હતી. શિક્ષણમંત્રીનું અહીં સારવાર દરમિયાન જ નિધન થયું હતું.

Jagarnath Mahato Death: ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતોએ આજે ​​સવારે નિધન થઇ ગયુ છે, તેમનું નિધન ચેન્નાઇમાં થયુ હતુ, તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ છેલ્લા કેટલાય દિવસોથી પીડિત હતા, તાજેતરમાં જ તેમને રાંચીથી ચેન્નાઇ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 
 
ચેન્નાઇમાં જગરનાથ મહતોની સારવાર ચાલી રહી હતી. શિક્ષણમંત્રીનું અહીં સારવાર દરમિયાન જ નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતો છેલ્લા કેટલાય સમયથી શારીરિક રીતે અસ્વસ્થ હતા. તબિયત લથડ્યા બાદ તેમને પારસ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન હૉસ્પીટલ ગયા હતા અને શિક્ષણમંત્રીના ખબર અંતર પણ પુછ્યા હતા, બાદમાં તેમને ચેન્નાઈ જઈને સારવાર કરાવવાની સલાહ પણ આપી હતી.
 
બાદમાં જગરનાથ મહતોને તબિયતને બગડતા સ્પેશ્યલ વિમાન દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી 14 માર્ચથી ચેન્નાઈની એક હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યારે તેમના નિધનના સમાચાર સાંભળતા જ ઝારખંડમાં શૉકની લહેર ફરી વળી હતી. રાજ્યમાં તમામ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
 
આ દુઃખદ સમાચારની માહિતી મળતાં જ બીજેપી ધારાસભ્ય દળના નેતા બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે, તેમણે લખ્યું છે કે - ઝારખંડ સરકારના મંત્રી શ્રી જગરનાથ મહતોજીના ચેન્નાઈની હૉસ્પીટલમાં નિધન અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. લાંબા સમય સુધી રોગને હરાવીને યોદ્ધાની જેમ લડનારા જગરનાથજીની વિદાય સમગ્ર ઝારખંડ માટે ખૂબ જ દુઃખદ છે. વ્યક્તિગત રીતે, રાજકીય મતભેદો હોવા છતાં મેં હંમેશા તેમના જીવનશક્તિની પ્રશંસા કરી છે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે.
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ઓમ શાંતિ ઓમ શાંતિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
Embed widget