શોધખોળ કરો

Lata Mangeshkar ની તબિયત અંગે જાણવા હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પરિવારને આપ્યો PM મોદીનો ખાસ સંદેશ

લતા મંગેશકરની હાલત નાજુક છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના માધ્યમથી વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લતા મંગેશકરના પરિવારને સંદેશ મોકલ્યો છે.

Lata Mangeshkar News:  લતા મંગેશકરની હાલત નાજુક છે. તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના માધ્યમથી વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લતા મંગેશકરના પરિવારને સંદેશ મોકલ્યો છે. પીયૂષ ગોયલ શનિવારે રાત્રે પીએમનો સંદેશ લઈને બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા અને તેમના પરિવારજનોને પીએમનો સંદેશ આપ્યો.

લતા મંગેશકરની સ્થિતિ જાણ્યા બાદ પીયૂષ ગોયલે કહ્યું કે, "દરેક વ્યક્તિ લતા દીદી માટે પ્રાર્થના કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાસ્થ્ય માટે સારો સંદેશ આપ્યો છે. વડાપ્રધાનના શુભ સંદેશ અને સ્વાસ્થ્યના સંદેશને લતા દીદીના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો છે." પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે અને અમે બધા તેમને ઘરે લઈ જઈ શકીએ. 

ડોક્ટરે શું કહ્યું? એબીપી ન્યૂઝના આ સવાલ પર પીયૂષ ગોયલે કહ્યું, "તમારે ડૉક્ટરને પૂછવું પડશે. હું નહી જણાવી શકું."

પીયૂષ ગોયલ પહેલા આજે MNS નેતા રાજ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સીએમ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પણ હોસ્પિટલ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય અને તબિયત વિશે પૂછપરછ કરી. લતા મંગેશકરના બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે અને સુપ્રિયા સુલે પણ આજે હોસ્પિટલ પહોંચ્યા હતા. આશાએ કહ્યું કે લતા દીદીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશ લતા દીદી માટે પ્રાર્થના કરી રહ્યો છે.

લતા મંગેશકરને કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. બ્રિચકેન્ડી હોસ્પિટલ અને લતા મંગેશકરના ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી છે. 92 વર્ષીય લતા મંગેશકરની તબિયત નાજૂક હોવાના સમાચાર મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ ના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અસલમ શેખ લતાદીદીની ખબર પૂછવા માટે બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
Advertisement

વિડિઓઝ

Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Vadodara Rains : વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Shefali Jariwala Death Case: એક્ટર્સ શેફાલીનું મોત કે હત્યા? | Bollywood Updates
Gujarat Rain Forecast: રાજ્યમાં હજુ છ દિવસ વરસાદની કરાઈ આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
Embed widget