શોધખોળ કરો

Tax On Temple: હવે કર્ણાટકમાં મંદિરોએ આપવો પડશે ટેક્સ, સરકારના નિર્ણય પર ભડકી BJP

Tax On Temple: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે

BJP Slams Siddaramaiah: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024 બુધવારે (21 ફેબ્રુઆરી) વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા અને તેને હિંદુ વિરોધી ગણાવી હતી.

 કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વાસ્તવમાં આ બિલ હેઠળ સરકારને તે મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ લેવાનો અધિકાર હશે જેમની આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે અને જે મંદિરોની આવક 10 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે તે મંદિરો પાસેથી 5 ટકા ટેક્સ લેવામાં આવશે.

 'હિન્દુ મંદિરોની આવક પર નજર' 

વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને કોગ્રેસ સરકાર હિંદુ મંદિરોની આવક પર નજર નાખી રહી છે અને પોતાનો ખાલી ખજાનો ભરવા માટે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ પાસ કર્યું છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટેક્સમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવશે.

 તેમણે કહ્યું, “આ હેઠળ સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરોની આવકમાંથી 10 ટકા એકત્રિત કરશે, આ ગરીબી સિવાય બીજું કંઈ નથી. ભગવાનના જ્ઞાન અને મંદિરના વિકાસ માટે ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતો પ્રસાદ મંદિરના જીર્ણોદ્ધાર અને ભક્તોની સુવિધા માટે ફાળવવો જોઈએ. જો તે અન્ય કોઈ હેતુ માટે ફાળવવામાં આવે છે તો તે લોકોની દૈવી માન્યતાઓ પર હિંસા અને છેતરપિંડી થશે.” બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે શા માટે માત્ર હિન્દુ મંદિરોને જ નિશાન બનાવવામાં આવે છે અન્ય ધર્મોને નહીં.

 કોંગ્રેસે આનો જવાબ આપ્યો 

બીજેપીના હુમલાનો જવાબ આપતા કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજકારણમાં લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે.  કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે  “વિજયેન્દ્ર યેદિયુરપ્પા, તે સ્પષ્ટ છે કે ભાજપ હંમેશા દાવો કરીને રાજકીય લાભ લે છે કે કોંગ્રેસ હિંદુ વિરોધી છે. જો કે, અમે કોંગ્રેસના લોકો પોતાને હિંદુ ધર્મના સાચા સમર્થકો માનીએ છીએ, કારણ કે વર્ષોથી કોંગ્રેસની સરકારોએ મંદિરો અને હિંદુ હિતોનું સતત રક્ષણ કર્યું છે.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી પહોંચ્યા વનતારા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસDahod: ડ્રોનની મદદથી પોલીસે ઉકેલ્યો ડમ્પર ચોરીનો ભેદ, હરિયાણાના 2 શખ્સો ઝડપાયાHun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા....સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે? આજે થશે ફેંસલો
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા....સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે? આજે થશે ફેંસલો
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
Embed widget