શોધખોળ કરો

SURAT : માંગરોળમાં તળાવમાં ડૂબી જતા બે ભાઈ-બેહનનું કરૂણ મૃત્યુ

Surat News : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામે તળાવમાં ડૂબી જતા ભાઈ-બેહનનું મૃત્યુ થયું છે

Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામે તળાવમાં ડૂબી જતા ભાઈ-બેહનનું મૃત્યુ થયું છે. 8 વર્ષ ની માંહેનુંર અને 10 વર્ષના ઇલ્યાસનું રમતા રમતા તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બંને માસીયાઈ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. 

કિશોરી માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની જ્યારે કિશોર બારડોલીના કડોદ ગામનો હોવાનું જાણવા મળેલ છે. આ બંને માંગરોળ તાલુકાના લીમોદરા ગામે મામાના ઘરે રહેવા માટે ગયા હતા. ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

દાહોદમાં બે બાળકી તળાવમાં ડૂબી 
ગત તારીખ 14  જૂને દાહોદ જિલ્લાના  ખરોદા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા.  2 બાળકી અને 1 બાળકનો આબાદ બચાવ થયો હતો.  જો કે 9 વર્ષ અને 10 વર્ષની બાળકીનું મોત થયું હતું. ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. પોલીસે  ઘટના સ્થળે પહોંચી  મૃતદેહને પોસ્ટમોર્ટમ  માટે દાહોદ મોકલ્યા હતા. ઘટનાને લઈ વિસ્તારમાં ગમગમી છવાઈ હતી. 

કચ્છના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત 
ગત તારીખ 5 જૂનના રોજ કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની હતી. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકનો મૃતદેહ  વ્યાપક શોધખોળના અંતે બીજે દિવસે રવિવારે મળી આવ્યો હતો. સોમવારે તેના વતન ખાતે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ, શનિવારે કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર આવ્યો હતો. દરમિયાન કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
નાના બાળકોને ઊનના ધાબળા પર સૂવડાવવાથી થઈ શકે છે અસ્થમા, અભ્યાસમાં થયો ખુલાસો
નાના બાળકોને ઊનના ધાબળા પર સૂવડાવવાથી થઈ શકે છે અસ્થમા, અભ્યાસમાં થયો ખુલાસો
Embed widget