શોધખોળ કરો

સુરતમાં કોરોના મહામારીમાં આર્થિક ભીંસથી આપઘાત કરનાર રત્નકલાકારોના પરિવાર માટે મોટા સમાચાર, જાણો વિગત

આર્થિક ભીંસથી આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને ૨૫ હજારની સહાય કરશે. આવા પરિવારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ કેરિયર ફાઉન્ડેશન, અમેરિકાના હીરા ઉધોગકારો મદદ કરશે.

સુરતઃ ગુજરાત સહિત દેશ અને દુનિયા કોરોના મહામારીમાં લડી રહ્યો છે. ત્યારે હાલ, સુરત ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર છે. કોરોના મહામારીને કારણે ધંધા-ઉદ્યોગને અસર થતાં કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. સુરતમાં પણ કેટલાય રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ કેટલાક રત્નકલાકારોએ આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લીધી છે. આવા રત્નકલાકારોની મદદે અમેરિકાના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. આવા પરિવારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ કેરિયર ફાઉન્ડેશન, અમેરિકાના હીરા ઉધોગકારો મદદ કરશે. આર્થિક ભીંસથી આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને ૨૫ હજારની સહાય કરશે. જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં આપઘાત કરનાર રત્નકલાકારોના પરીવારજનોને ડીઆઈસીએફ દ્વારા નોકરી આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ઘરનું ગુજરાન ચલાવવા કરિયાણાની કીટ સહિત જીવન જરૂરિયાતની વસ્તુ આપવામાં આવશે. પરિવાર દીઠ 10 હજારથી 35000 હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. નોંધનીય છે કે, કોરોનાના સંક્રમણને લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. કેટલાક રત્નકલાકારોએ આર્થિક સંકડામણથી ત્રાસી આપઘાત કર્યો છે. હાલ રત્ન કલાકારના પરિવારજનોની હાલત કફોડી થઈ છે. હીરા ઉદ્યોગ સંગઠનો દ્વારા આવા પરિવારોને કોઈ ખાસ સહાય નહીં મળતા આવા પરિવારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ કેરિયર ફાઉન્ડેશન, અમેરિકાના હીરા ઉધોગકારો મૃતકના પરિવારજનોને મદદ પહોંચાડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Corona Case : અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષીય કિશોરીનું મોત, 4 જૂનથી હતી સારવાર હેઠળGram Panchayat Election 2025 : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, જુઓ અહેવાલDahod Murder Case : મામી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી દીકરી પર બગાડી નજર, મામીએ ઇન્કાર કરતાં...Kadi By Poll 2025 : ગેનીબેન ઠાકોરે કડીમાં શું કર્યો હુંકાર? પોલીસને આપી દીધી ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ 
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
'કાતિલો અને સોનમે મળીને બનાવ્યો હતો શિલાંગનો પ્લાન, હત્યા બાદ ટ્રેનમાં પરત ફર્યા'- રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો
'કાતિલો અને સોનમે મળીને બનાવ્યો હતો શિલાંગનો પ્લાન, હત્યા બાદ ટ્રેનમાં પરત ફર્યા'- રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Vastu Tips For Sleeping: સૂવાની યોગ્ય દિશા ખોલશે નસીબનો દરવાજો, જાણો કઈ દિશામાં સૂવું યોગ્ય?
Vastu Tips For Sleeping: સૂવાની યોગ્ય દિશા ખોલશે નસીબનો દરવાજો, જાણો કઈ દિશામાં સૂવું યોગ્ય?
મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’
મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’
Embed widget