શોધખોળ કરો

સુરત: વરાછામાં પરપ્રાંતિય કામદારોએ ઘરે જવાની માંગ સાથે મચાવ્યો હોબાળો

સુરતના વરાછા વિસ્તારમાં ભોજન અને પૈસા ન હોવાની ફરિયાદ સાથે કામદારોની ભીડી ભેગી થઈ ગઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના દજાગરા ઉડાડ્યા હતા.

સુરત: દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદી દ્વારા વધુ 19 દિવસનું લોકડાઉન એટલે કે 3 મે સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના બાદ આજે સાંજે સુરતના વરાછા વિસ્તારમાં ભોજન અને પૈસા ન હોવાની ફરિયાદ અને વતન જવાની માંગ સાથે કામદારોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના દજાગરા પણ ઉડ્યા હતા. મોડી સાંજે વરાછાના બરોડા પ્રેસ્ટીજ પાસે મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા અને ભોજન ન મળતુ હોવાની ફરિયાદ કરી હંગામો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડના કારણે સોશિયલ ડિસ્ટસિંગ જાળવવુ અશક્ય દેખાયું. ભોજન ન મળતુ હોવાની રાવની વચ્ચે હકિકત એ પણ છે કે સુરતમાં કામદારોને મોટા ભાગે માર્ચ મહિનાનો પગાર પણ ચૂકવાઈ ચૂક્યો છે. એટલુ જ નહી કામદારોના ભોજનની વ્યવસ્થા માટે શહેરભરમાં 300થી વધુ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. કેમ કે સુરતમાં દસ લાખ જેટલા કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારો છે જે પૈકી પાવરલુમ્સ સાથે જોડાયેલા કામદારો આ વિસ્તારમાં રહે છે ત્યારે કામદારોના હોબાળા પાછળ તેમની ખુટેલી ધીરજ જવાબદાર હોય શકે છે. કેમ કે લોકડાઉનના 21 દિવસ પૂરા થયા બાદ લોકડાઉનની સમય મર્યાદા ફરી વધારાઈ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ઓડિસાથી આવીને વસેલા આ કામદારો પોતાના વતન જવા માગતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. પોલીસે સમયસર પહોંચીને સ્થિતિ સંભાળી હતી. જો કે 10 તારીખે પણ આ જ પ્રકારના દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા હતા. પોલીસ એ લાઈન પર પણ તપાસ કરી રહી છે કે ક્યાંક તોફાની તત્વો સ્થિતિનો ગેરલાભ ઉઠાવી તો નથી રહ્યાને.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ahmedabad Suicide Case: અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
Gir Somnath Suicide News : ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.
Morbi Video Viral: મોરબીમાં જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી તમાશો,  વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
'પરમાણુ મિસાઈલ લઈને ઉડવાનું હતું પ્લેન', હવે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો નવો દાવો
'પરમાણુ મિસાઈલ લઈને ઉડવાનું હતું પ્લેન', હવે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો નવો દાવો
Cristiano Ronaldo: મેસ્સી બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આવશે ભારત, વિરાટ કોહલીની ટીમ સામે થશે ટક્કર
Cristiano Ronaldo: મેસ્સી બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આવશે ભારત, વિરાટ કોહલીની ટીમ સામે થશે ટક્કર
Embed widget