શોધખોળ કરો

સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

સુરતના ઉધોગપતિ લવજી બાદશાહના ત્યાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યનાશ થયો હતો. પોલીસ જોતી રહી અને સત્યનાશ વળતો રહ્યો. પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

સુરતઃ સુરતના ઉધોગપતિ લવજી બાદશાહના ત્યાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યનાશ થયો હતો. પોલીસ જોતી રહી અને સત્યનાશ વળતો રહ્યો. પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ લગ્નમાં માસ્ક અને નાઇટ કર્ફ્યૂ સહિતના નિયમોનો ઉલાળ્યો થયો હતો. જોકે, વલસાડમાં પોલીસે નાઇટ કર્ફ્યૂં ભંગની કાર્યવાહી કરતાં નવદંપતીને પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. આમ, ગુજરાત પોલીસની બેધારી નીતિ સામે આવી હતી. 


સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

વલસાડમાં પોલીસ દ્વારા નવ પરણિતને હેરાન કરવાના મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના દરેક પગલાંઓની સામાજિક અસર જોવાની ફરજ છે. માસ્ક, હેલ્મેટ જેવી ભૂલો ને રીઢા ગુનેગારો જેમ પોલીસે વર્તન ન કરવું જોઈએ. ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને આ બાબતે સૂચનાઓ આપી છે. ગુનો અને ક્યાં પ્રકારની ભૂલ છે તેના આધારે પગલાંઓ લેવા જોઈએ. વલસાડમાં થયેલી ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. આ પ્રકારની ઘટનાને ચલાવી નહિ લેવામાં આવે.


સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

રાત્રી કર્ફ્યું દરમિયાન દુલ્હા દુલ્હન સહીત જાનૈયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને મામલે તપાસના આદેશ છૂટ્યા છે. સમગ્ર પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ તપાસના આદેશ આપ્યા છે. ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસ પબ્લિક વચ્ચે સંબંધો સુધરે એ માટે પોલીસ વડાએ ટ્વીટ કર્યું છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

વલસાડમાં રાત્રી કરફ્યુ ભંગમાં દુલ્હન તેમજ દુલ્હો પહોંચ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજ્યમાં વધતા જતા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે મહાનગરો સહિત 19 શહેરોમાં રાત્રી દરમ્યાન રાત્રી કરફ્યુ ની અમલવારી શરૂ. છેલ્લા બે દિવસથી વલસાડ તેમજ વાપી શહેરમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બની ઘટના.


સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

વલસાડ શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ હેઠળ નવ પરણીત વર-કન્યા અને માજી પ્રમુખ રાજુ મરચા સહિત પરિવાર તેમજ અન્ય લોકોની પોલીસે ધરપકડ કરી હતી. રાજુ મરચાના પરિવારને પોલીસે સવારે આવવા જણાવ્યું હતું.  વલસાડ જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી વલસાડ તેમજ વાપી શહેર માં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવેલ છે અને ઠેરઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાય રહ્યું છે.

 
 

ગઇકાલે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંના ભાઈ મનોજના દિકરાના લગ્ન અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં હતા. ગઈ કાલે રાત્રે નવપરણિત વર-કન્યાની વિદાય થઇ હતી. કન્યા પોતાના સપના અરમાનો સાથે લઈ સાસરે જાય એ પહેલા જ વર-કન્યાનું સ્વાગત કરવા ઉતરેલી વલસાડ સીટી પોલીસે રાત્રી કરર્ફ્યુનો ભંગ કરવા બદલ નવ પરણીત વર-કન્યા અને રાજુ મરચાના પરિવાર સહિતની અટક કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.