શોધખોળ કરો
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
રાજકોટના બીએપીએસ મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં 108 પ્રકારની કેરીનો આમ્રકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મહંત સ્વામી
1/6

રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી થઈ હતી.
2/6

બી.એ.પી.એસ. મંદિરે ફળોના રાજા કેરીની ૧૦૮ પ્રકારની વિવિધ જાતોથી જગતના રાજા ભગવાનને પ્રસન્ન કરવા માટે સુંદર આમ્રફૂટ ધરાવાયો હતો.
3/6

બી.એ.પી.એસ. મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો.
4/6

મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા.
5/6

ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું,.
6/6

આમ્રકૂટના દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી.
Published at : 16 Jun 2024 07:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
