શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
રાજકોટના બીએપીએસ મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં 108 પ્રકારની કેરીનો આમ્રકૂટ ધરાવવામાં આવ્યો હતો.
![રાજકોટના બીએપીએસ મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં 108 પ્રકારની કેરીનો આમ્રકૂટ ધરાવવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/38d786e0b539dd306891b69b2e32c548171854620452976_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહંત સ્વામી
1/6
![રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/5faccbbb7ef8cf8328771bc19dfbe941fce15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી થઈ હતી.
2/6
![બી.એ.પી.એસ. મંદિરે ફળોના રાજા કેરીની ૧૦૮ પ્રકારની વિવિધ જાતોથી જગતના રાજા ભગવાનને પ્રસન્ન કરવા માટે સુંદર આમ્રફૂટ ધરાવાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/a41c7f0611fd378cd3583ef24a7c965177067.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી.એ.પી.એસ. મંદિરે ફળોના રાજા કેરીની ૧૦૮ પ્રકારની વિવિધ જાતોથી જગતના રાજા ભગવાનને પ્રસન્ન કરવા માટે સુંદર આમ્રફૂટ ધરાવાયો હતો.
3/6
![બી.એ.પી.એસ. મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/87d0f1c5388fceed8fe633aeeb8186685e3c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી.એ.પી.એસ. મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો.
4/6
![મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/b2a844e32381b6cdcb5bf0c3aca0e7ca322f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા.
5/6
![ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું,.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/0f86e175a2d6a337703eceecc78b558716c94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું,.
6/6
![આમ્રકૂટના દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/0cb358fabf954b4bacc8792eec86438f7b565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ્રકૂટના દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી.
Published at : 16 Jun 2024 07:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)