શોધખોળ કરો

Mahashivratri 2025: મહાશિવરાત્રીના અવસરે આપની રાશિ મુજબ કરો શિવઅભિષેક, મહાદેવ આપશે શુભાશિષ

Mahashivratri 2025: હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે

Mahashivratri 2025: હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/14
Mahashivratri 2025: વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી એ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસ છે અને ભક્તો આ દિવસની આખું વર્ષ રાહ જોતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એટલા માટે ભક્તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે.
Mahashivratri 2025: વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી એ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસ છે અને ભક્તો આ દિવસની આખું વર્ષ રાહ જોતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એટલા માટે ભક્તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે.
2/14
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે. તેથી મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે. તેથી મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
3/14
મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ અને ગાયનું દૂધ અર્પણ કરવું જોઇએ.  જે તેમની કારકિર્દીમાં ફળદાયી રહેશે.
મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ અને ગાયનું દૂધ અર્પણ કરવું જોઇએ. જે તેમની કારકિર્દીમાં ફળદાયી રહેશે.
4/14
વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવને દહીં અને દૂધનો અભિષેક કરવો જોઈએ જેથી કરીને જીવનમાંથી સંઘર્ષ દૂર થાય.
વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવને દહીં અને દૂધનો અભિષેક કરવો જોઈએ જેથી કરીને જીવનમાંથી સંઘર્ષ દૂર થાય.
5/14
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બિલ્વ પત્ર પાન અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે.
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બિલ્વ પત્ર પાન અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે.
6/14
મહાશિવરાત્રીના દિવસે કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે દૂધ ચઢાવવું જોઈએ. કર્કનો અધિપતિ ગ્રહ ચંદ્ર હોવાથી અને ચંદ્ર ભગવાન શિવને પ્રિય છે, તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે સફેદ રંગની વસ્તુઓ ચઢાવો.
મહાશિવરાત્રીના દિવસે કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે દૂધ ચઢાવવું જોઈએ. કર્કનો અધિપતિ ગ્રહ ચંદ્ર હોવાથી અને ચંદ્ર ભગવાન શિવને પ્રિય છે, તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે સફેદ રંગની વસ્તુઓ ચઢાવો.
7/14
સિંહ રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે તેમને મધ અને ગોળ ચડાવવો જોઈએ.
સિંહ રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે તેમને મધ અને ગોળ ચડાવવો જોઈએ.
8/14
કન્યા રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે અને જીવનના તમામ અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને બિલ્વ પત્રના  પાન અને મધથી અભિષેક કરવો જોઈએ
કન્યા રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે અને જીવનના તમામ અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને બિલ્વ પત્રના પાન અને મધથી અભિષેક કરવો જોઈએ
9/14
આશીર્વાદ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ, દહીં, મધ, દેશી ઘીનો અભિષેક કરવો જોઈએ અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ.
આશીર્વાદ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ, દહીં, મધ, દેશી ઘીનો અભિષેક કરવો જોઈએ અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ.
10/14
વૃશ્ચિક રાશિનો શાસક ગ્રહ મંગળ છે. આ મહાશિવરાત્રી પર તમે શિવ પૂજામાં ભાગ લઈને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે વૃશ્ચિક રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ.
વૃશ્ચિક રાશિનો શાસક ગ્રહ મંગળ છે. આ મહાશિવરાત્રી પર તમે શિવ પૂજામાં ભાગ લઈને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે વૃશ્ચિક રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ.
11/14
ધન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. તેઓએ મુખ્યત્વે ભગવાન શિવને દેશી ઘી સાથે ચંદન પાવડર અને પીળા કપડા અને પીળા ફૂલોનો અભિષેક કરવો જોઈએ.
ધન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. તેઓએ મુખ્યત્વે ભગવાન શિવને દેશી ઘી સાથે ચંદન પાવડર અને પીળા કપડા અને પીળા ફૂલોનો અભિષેક કરવો જોઈએ.
12/14
મકર રાશિનો સ્વામી શનિદેવ છે. મકર રાશિના લોકો મહાશિવરાત્રિ પર પૂજા કરવાથી શનિદેવ અને મહાદેવ બંનેના વિશેષ આશીર્વાદ મેળવે છે. મકર રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે બેલપત્ર, ગંગાજળ, ગાયનું દૂધ વગેરેનો ઉપયોગ કરી પૂજા કરવી જેનાથી  ભય દૂર થશે અને  શક્તિ સામર્થ્ય મળશે.
મકર રાશિનો સ્વામી શનિદેવ છે. મકર રાશિના લોકો મહાશિવરાત્રિ પર પૂજા કરવાથી શનિદેવ અને મહાદેવ બંનેના વિશેષ આશીર્વાદ મેળવે છે. મકર રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે બેલપત્ર, ગંગાજળ, ગાયનું દૂધ વગેરેનો ઉપયોગ કરી પૂજા કરવી જેનાથી ભય દૂર થશે અને શક્તિ સામર્થ્ય મળશે.
13/14
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. આ રાશિના લોકોને ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા પણ મળે છે. કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને વ્રત પણ રાખવું જોઈએ. ભગવાન શિવને મધ અર્પણ કરવું જોઇએ.
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. આ રાશિના લોકોને ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા પણ મળે છે. કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને વ્રત પણ રાખવું જોઈએ. ભગવાન શિવને મધ અર્પણ કરવું જોઇએ.
14/14
મીન રાશિના લોકોએ  મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની પૂજા કરવા માટે બદામ, બિલ્વના પાન અને પીળા ફૂલ અર્પણ કરવા જોઇએ. જેનાથી ભક્તોને લાંબા આયુષ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
મીન રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની પૂજા કરવા માટે બદામ, બિલ્વના પાન અને પીળા ફૂલ અર્પણ કરવા જોઇએ. જેનાથી ભક્તોને લાંબા આયુષ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
Embed widget