શોધખોળ કરો

Tomato Benefits: ટામેટા ખાવાથી શરીરમાં થાય છે આ ફાયદાઓ, જાણો

Tomato Benefits: ટામેટા ખાવાથી શરીરમાં થાય છે આ ફાયદાઓ, જાણો

Tomato Benefits: ટામેટા ખાવાથી શરીરમાં થાય છે આ ફાયદાઓ, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/7
ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો દરરોજ ટામેટાનું સેવન કરવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. ટામેટાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ કારણે તમે બીમારીઓથી બચી શકો છો.
ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો દરરોજ ટામેટાનું સેવન કરવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. ટામેટાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ કારણે તમે બીમારીઓથી બચી શકો છો.
2/7
ટામેટાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા માટે થાય છે. લોકો ટામેટાને સલાડમાં પણ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ટામેટાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટાં પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ટામેટાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા માટે થાય છે. લોકો ટામેટાને સલાડમાં પણ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ટામેટાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટાં પોષક તત્વોથી ભરપૂર હોય છે.
3/7
ટામેટાંમાં વિટામિન-એ, વિટામિન-સી ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા અનેક તત્વો મળી આવે છે.  જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ ટામેટાંમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.
ટામેટાંમાં વિટામિન-એ, વિટામિન-સી ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા અનેક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ ટામેટાંમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.
4/7
ટામેટાંનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટામેટાંમાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે અને વિટામિન A આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
ટામેટાંનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટામેટાંમાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે અને વિટામિન A આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
5/7
ટામેટાંનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે ટામેટાંમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે અને ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
ટામેટાંનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે ટામેટાંમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે અને ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
6/7
હૃદયને સ્વસ્થ રાખવા માટે ટામેટાંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે ટામેટાંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
7/7
કારણ કે ટામેટામાં બીટા કેરોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામીન સી જેવા તત્વો જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
કારણ કે ટામેટામાં બીટા કેરોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામીન સી જેવા તત્વો જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget