શોધખોળ કરો
Kankaria Carnival 2022: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો થયો પ્રારંભ, જાણો શું છે ખાસ આકર્ષણ
kankaria Carnival 2022: કોરોનાના બે વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્નિવલનું ઉદ્ઘાટન કરીને ખુલ્લો મૂક્યો હતો.
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
1/8

અમદાવાદમાં કાંકરિયા લેક પરિસર ખાતે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
2/8

આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ કાર્નિવલનું આયોજન થયું છે.
3/8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરામાં નવા ઉમેરા સાથે કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો.
4/8

કાંકરિયા કાર્નિવલમાં સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવવામાં આવશે
5/8

આ વખતે બાળનગરી આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
6/8

કાર્નિવલ દરમિયાન વિવિધ સ્ટેજ પરથી ગુજરાતના જાણીતા કલાકારો પર્ફોમન્સ આપશે.
7/8

આ ઉપરાંત દરરોજ રાત્રે 10 વાગે લેસર બીમ શો યોજાશે.
8/8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદના મેયર તથા અન્ય પદાધિકારીઓ
Published at : 26 Dec 2022 11:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
