શોધખોળ કરો

Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

Ahmedabad:  YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ

1/6
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ એરાઈઝની સામેથી એસજી હાઈવે ટ્રાફિક પોલીસ બુથથી 200 ફુટ રીંગ રોડ(એસપી રીંગ રોડ) સુધીના માર્ગને સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ નામ આપવામાં આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ એરાઈઝની સામેથી એસજી હાઈવે ટ્રાફિક પોલીસ બુથથી 200 ફુટ રીંગ રોડ(એસપી રીંગ રોડ) સુધીના માર્ગને સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ નામ આપવામાં આવ્યું છે.
2/6
લાઈફ મીશનના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઈકે જાડેજા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈફ મીશનના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઈકે જાડેજા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
3/6
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ નામાભિધાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ નામાભિધાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
4/6
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પટેલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પટેલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
5/6
સ્વામી રાજર્ષિ મુનિનો 11મી ફેબ્રુઆરી 1931ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા.
સ્વામી રાજર્ષિ મુનિનો 11મી ફેબ્રુઆરી 1931ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા.
6/6
1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયારી કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી 30 ઓગસ્ટ 2022માં બ્રહ્મલીન થયા હતા.
1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયારી કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી 30 ઓગસ્ટ 2022માં બ્રહ્મલીન થયા હતા.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget