શોધખોળ કરો

Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

Ahmedabad:  YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ

1/6
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ એરાઈઝની સામેથી એસજી હાઈવે ટ્રાફિક પોલીસ બુથથી 200 ફુટ રીંગ રોડ(એસપી રીંગ રોડ) સુધીના માર્ગને સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ નામ આપવામાં આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ એરાઈઝની સામેથી એસજી હાઈવે ટ્રાફિક પોલીસ બુથથી 200 ફુટ રીંગ રોડ(એસપી રીંગ રોડ) સુધીના માર્ગને સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ નામ આપવામાં આવ્યું છે.
2/6
લાઈફ મીશનના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઈકે જાડેજા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈફ મીશનના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઈકે જાડેજા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
3/6
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ નામાભિધાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ નામાભિધાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
4/6
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પટેલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પટેલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
5/6
સ્વામી રાજર્ષિ મુનિનો 11મી ફેબ્રુઆરી 1931ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા.
સ્વામી રાજર્ષિ મુનિનો 11મી ફેબ્રુઆરી 1931ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા.
6/6
1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયારી કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી 30 ઓગસ્ટ 2022માં બ્રહ્મલીન થયા હતા.
1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયારી કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી 30 ઓગસ્ટ 2022માં બ્રહ્મલીન થયા હતા.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime: ગુજરાત કોંગ્રેસ નેતાને અફીણ કેસમાં રાજસ્થાન કોર્ટે ફટકારી જેલની સજા, સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા
Crime: ગુજરાત કોંગ્રેસ નેતાને અફીણ કેસમાં રાજસ્થાન કોર્ટે ફટકારી જેલની સજા, સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા
Congress: ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાત, બે દિવસ મીટિંગનો દૌર
Congress: ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાત, બે દિવસ મીટિંગનો દૌર
IPL 2025: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો સીઝનમાંથી બહાર
IPL 2025: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો સીઝનમાંથી બહાર
Heat Wave: અમદાવાદમાં આજે પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમીની આગાહી
Heat Wave: અમદાવાદમાં આજે પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમીની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit : ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી , અમદાવાદમાં મળશે મહત્વની બેઠકEarthquake News : અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં 5.3ની તિવ્રતાનો ભૂકંપ, સીસીટીવી આવ્યા સામેAhmedabad Crime : ચાંગોદરમાંથી મોડી રાતે 2 મહિલાની લાશ મળી આવતા પોલીસ થઈ દોડતીDakor News: ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરને દર્દીના પરિજનોએ માર માર્યો, 3 ની પોલીસે કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime: ગુજરાત કોંગ્રેસ નેતાને અફીણ કેસમાં રાજસ્થાન કોર્ટે ફટકારી જેલની સજા, સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા
Crime: ગુજરાત કોંગ્રેસ નેતાને અફીણ કેસમાં રાજસ્થાન કોર્ટે ફટકારી જેલની સજા, સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા
Congress: ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાત, બે દિવસ મીટિંગનો દૌર
Congress: ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાત, બે દિવસ મીટિંગનો દૌર
IPL 2025: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો સીઝનમાંથી બહાર
IPL 2025: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો સીઝનમાંથી બહાર
Heat Wave: અમદાવાદમાં આજે પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમીની આગાહી
Heat Wave: અમદાવાદમાં આજે પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમીની આગાહી
Share Market: 10 સેકન્ડમાં છ લાખ કરોડનો વરસાદ, સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉછાળો
Share Market: 10 સેકન્ડમાં છ લાખ કરોડનો વરસાદ, સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉછાળો
Heatwave Forecast:આજથી રાજ્યમાં ફરી હિટવેવની આગાહી, આ જિલ્લામાં ગરમીનું  યેલો એલર્ટ
Heatwave Forecast:આજથી રાજ્યમાં ફરી હિટવેવની આગાહી, આ જિલ્લામાં ગરમીનું યેલો એલર્ટ
LSG vs CSK: MS Dhoniએ રચ્યો ઈતિહાસ, મેન ઓફ મેચ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો
LSG vs CSK: MS Dhoniએ રચ્યો ઈતિહાસ, મેન ઓફ મેચ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો
PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
Embed widget