શોધખોળ કરો

Habtoor Tower Dubai: બુર્જ ખલિફાને ટક્કર આપનાર ટાવર, દુબઈમાં બનશે નવો રેકોર્ડ, તસવીરોમાં જુઓ ઈમારતની ઊંચાઈ

Al Habtoor Vs Burj Khalifa: દુબઈમાં આકાશને સ્પર્શતી ઈમારતોની યાદીમાં એક નવી ઊંચાઈ ઉમેરવા જઈ રહી છે. બુર્જ ખલીફા પછી, શહેરમાં સૌથી ઉંચી રહેણાંક મિલકત હવે નિર્માણાધીન છે...

Al Habtoor Vs Burj Khalifa: દુબઈમાં આકાશને સ્પર્શતી ઈમારતોની યાદીમાં એક નવી ઊંચાઈ ઉમેરવા જઈ રહી છે. બુર્જ ખલીફા પછી, શહેરમાં સૌથી ઉંચી રહેણાંક મિલકત હવે નિર્માણાધીન છે...

બુર્જ ખલિફાને ટક્કર આપનાર ટાવર

1/7
દુબઈ આજે વિશ્વના સૌથી વૈભવી શહેરોમાંનું એક બની ગયું છે. આ શહેર નાણાકીય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ સિવાય દુબઈની બીજી ઓળખ આકાશને સ્પર્શતી ઈમારતોની છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા આ શહેરમાં છે. હવે આ શહેર એક નવું કારનામું કરવા જઈ રહ્યું છે.
દુબઈ આજે વિશ્વના સૌથી વૈભવી શહેરોમાંનું એક બની ગયું છે. આ શહેર નાણાકીય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ સિવાય દુબઈની બીજી ઓળખ આકાશને સ્પર્શતી ઈમારતોની છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા આ શહેરમાં છે. હવે આ શહેર એક નવું કારનામું કરવા જઈ રહ્યું છે.
2/7
અલ-હબતુર ગ્રુપ, જે ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે, તે દુબઈમાં ગગનચુંબી ઈમારત બનાવવા જઈ રહ્યું છે. આ ઈમારત હેબતૂર ટાવર તરીકે ઓળખાશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ ટાવર વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત તરીકે ઓળખાશે.
અલ-હબતુર ગ્રુપ, જે ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે, તે દુબઈમાં ગગનચુંબી ઈમારત બનાવવા જઈ રહ્યું છે. આ ઈમારત હેબતૂર ટાવર તરીકે ઓળખાશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ ટાવર વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત તરીકે ઓળખાશે.
3/7
અલ-હબતુર ગ્રુપે તાજેતરમાં આ ટાવરની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેનો પ્રસ્તાવિત અલ-હબતુર ટાવર શેખ ઝાયેદ રોડ પર સ્થિત હશે, જે દુબઈના સૌથી મુખ્ય સ્થળો પૈકી એક છે. આ સાથે આ ટાવર દુબઈ વોટર કેનાલના કિનારે પણ હશે.
અલ-હબતુર ગ્રુપે તાજેતરમાં આ ટાવરની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેનો પ્રસ્તાવિત અલ-હબતુર ટાવર શેખ ઝાયેદ રોડ પર સ્થિત હશે, જે દુબઈના સૌથી મુખ્ય સ્થળો પૈકી એક છે. આ સાથે આ ટાવર દુબઈ વોટર કેનાલના કિનારે પણ હશે.
4/7
અલ હબતુર ગ્રુપના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગનો બિલ્ટ-અપ એરિયા 3,517,313 ચોરસ ફૂટ હશે. તેમાં જમીનથી ઉપર 81 માળ હશે. કંપનીનું કહેવું છે કે તે આ ટાવરના નિર્માણનો પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ કરશે.
અલ હબતુર ગ્રુપના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગનો બિલ્ટ-અપ એરિયા 3,517,313 ચોરસ ફૂટ હશે. તેમાં જમીનથી ઉપર 81 માળ હશે. કંપનીનું કહેવું છે કે તે આ ટાવરના નિર્માણનો પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ કરશે.
5/7
અલ-હબ્તૂર ગ્રુપના સ્થાપક અધ્યક્ષ ખલાફ અલ હબતૂર પોતે બિલ્ડર એટલે કે કોન્ટ્રાક્ટર રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના હાથે આ ભવ્ય ઈમારતનો પાયો નાખશે અને જણાવશે કે આ ટાવરના નિર્માણમાં કઈ અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અલ-હબ્તૂર ગ્રુપના સ્થાપક અધ્યક્ષ ખલાફ અલ હબતૂર પોતે બિલ્ડર એટલે કે કોન્ટ્રાક્ટર રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના હાથે આ ભવ્ય ઈમારતનો પાયો નાખશે અને જણાવશે કે આ ટાવરના નિર્માણમાં કઈ અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
6/7
ખલાફ અલ હબતુર દાવો કરે છે કે તેમની કંપની ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરશે. ખલાફ અલ હબતુરની કંપની ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે. કંપની ઘણા સ્થળોએ વૈભવી હોટેલો ચલાવે છે અને લક્ઝરી કારના શોરૂમ પણ ધરાવે છે.
ખલાફ અલ હબતુર દાવો કરે છે કે તેમની કંપની ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરશે. ખલાફ અલ હબતુરની કંપની ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે. કંપની ઘણા સ્થળોએ વૈભવી હોટેલો ચલાવે છે અને લક્ઝરી કારના શોરૂમ પણ ધરાવે છે.
7/7
અલ-હબ્તૂર ગ્રુપનું કહેવું છે કે હબતૂર ટાવર બનાવવા માટે આવી ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ઉપયોગ UAEમાં અત્યાર સુધી કરવામાં આવ્યો નથી. તેમાં 15 મીટર ઉંચા સ્ટીલના સ્તંભો સાથે 80 મીટર ઊંડા ફાઉન્ડેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી બાંધકામમાં ઓછામાં ઓછા 6 મહિનાની બચત થશે.
અલ-હબ્તૂર ગ્રુપનું કહેવું છે કે હબતૂર ટાવર બનાવવા માટે આવી ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ઉપયોગ UAEમાં અત્યાર સુધી કરવામાં આવ્યો નથી. તેમાં 15 મીટર ઉંચા સ્ટીલના સ્તંભો સાથે 80 મીટર ઊંડા ફાઉન્ડેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી બાંધકામમાં ઓછામાં ઓછા 6 મહિનાની બચત થશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget