શોધખોળ કરો

Home Loan Interest Rate: આ ટોચની બેંકો સૌથી ઓછા વ્યાજે હોમ લોન ઓફર કરે છે, અહીં જુઓ સંપૂર્ણ યાદી

Home Loan: જો તમે સપ્ટેમ્બર 2023માં હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો દેશની કેટલીક ટોચની બેંકો તેમના ગ્રાહકોને નીચા વ્યાજ દરો ઓફર કરી રહી છે.

Home Loan: જો તમે સપ્ટેમ્બર 2023માં હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો દેશની કેટલીક ટોચની બેંકો તેમના ગ્રાહકોને નીચા વ્યાજ દરો ઓફર કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Home Loan Interest Rate: ભારતમાં મોટાભાગની બેંકો EBLR (એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) ના દરે હોમ લોન પર વ્યાજ દર નક્કી કરે છે. અમે તમને દેશની ટોચની 5 બેંકોની હોમ લોન ઓફર વિશે જણાવી રહ્યા છીએ.
Home Loan Interest Rate: ભારતમાં મોટાભાગની બેંકો EBLR (એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) ના દરે હોમ લોન પર વ્યાજ દર નક્કી કરે છે. અમે તમને દેશની ટોચની 5 બેંકોની હોમ લોન ઓફર વિશે જણાવી રહ્યા છીએ.
2/6
ખાનગી ક્ષેત્રની મોટી બેંક ICICI બેંક CIBIL સ્કોર 750 થી 800 ધરાવતા ગ્રાહકોને 9 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. આ દરો 30 સપ્ટેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યા છે.
ખાનગી ક્ષેત્રની મોટી બેંક ICICI બેંક CIBIL સ્કોર 750 થી 800 ધરાવતા ગ્રાહકોને 9 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. આ દરો 30 સપ્ટેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યા છે.
3/6
SBI ઘર ખરીદનારાઓને 8.60 ટકાથી 9.45 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ દરો 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યા છે.
SBI ઘર ખરીદનારાઓને 8.60 ટકાથી 9.45 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ દરો 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યા છે.
4/6
બેંક ઓફ બરોડા હોમ લોન પર ગ્રાહકોને 8.40 ટકાથી 10.60 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. ધ્યાનમાં રાખો કે ગ્રાહકોના વ્યાજ દર તેમના CIBIL સ્કોર પર નિર્ભર રહેશે.
બેંક ઓફ બરોડા હોમ લોન પર ગ્રાહકોને 8.40 ટકાથી 10.60 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. ધ્યાનમાં રાખો કે ગ્રાહકોના વ્યાજ દર તેમના CIBIL સ્કોર પર નિર્ભર રહેશે.
5/6
કેનેરા બેંકની વેબસાઇટ અનુસાર, 9 સપ્ટેમ્બર, 2023 પહેલા લીધેલી લોન પર 9.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે. અને 9 સપ્ટેમ્બર પછી બેંકને 9.40 ટકા વ્યાજ મળી રહ્યું છે.
કેનેરા બેંકની વેબસાઇટ અનુસાર, 9 સપ્ટેમ્બર, 2023 પહેલા લીધેલી લોન પર 9.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે. અને 9 સપ્ટેમ્બર પછી બેંકને 9.40 ટકા વ્યાજ મળી રહ્યું છે.
6/6
ઇન્ડિયન બેંક હોમ લોન પર ગ્રાહકોને 8.60 ટકાથી 9.90 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
ઇન્ડિયન બેંક હોમ લોન પર ગ્રાહકોને 8.60 ટકાથી 9.90 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget