શોધખોળ કરો
Income Tax News: 1લી એપ્રિલથી બદલાઈ જશે ઇનકમ ટેક્સ સાથે જોડાયેલ આ 5 નિયમ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/24/70664f6fdbd539a503f6f4621efa8ed2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
money_note
1/6
![આવકવેરા વિભાગે 1લી એપ્રિલથી ITR માં પ્રી ફિલ્ડ સેક્શન ( Pre Filed Section) જોડવાનો નિર્ણય કર્યો છે. ટેક્સપેયર્સને pre-filteredને ભરવા દરમિયાન આ એ ધ્યાન રાખવું જોઈએ કે તમામ TDS, વ્યાજ, કેપિટલ ગેઈન્સ સંબંધિત જાણકારી સાચી હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/30/3a418a610062ae854bb9f82ffe903780c5211.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવકવેરા વિભાગે 1લી એપ્રિલથી ITR માં પ્રી ફિલ્ડ સેક્શન ( Pre Filed Section) જોડવાનો નિર્ણય કર્યો છે. ટેક્સપેયર્સને pre-filteredને ભરવા દરમિયાન આ એ ધ્યાન રાખવું જોઈએ કે તમામ TDS, વ્યાજ, કેપિટલ ગેઈન્સ સંબંધિત જાણકારી સાચી હોય.
2/6
![પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જો PF contribution 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો તેના પર નવા વર્ષથી ટેક્સ લાગશે. 1 એપ્રિલથી હવે તમારા EPF પર પણ નજર રાખામાં આવશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જો PF contribution 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો તેના પર નવા વર્ષથી ટેક્સ લાગશે. 1 એપ્રિલથી હવે તમારા EPF પર પણ નજર રાખામાં આવશે.
3/6
![75 વર્ષથી વધારે લોકોને હવે આવકવેરા રિટર્ન ભરવું નહીં પડે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી. પરંતુ આ છૂટ માત્ર એને જ મળશે જેની આવકનો સ્ત્રોત માત્ર પેંશન હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/30/aa66d92eb2996e01dd6413896a48fb4bceae3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
75 વર્ષથી વધારે લોકોને હવે આવકવેરા રિટર્ન ભરવું નહીં પડે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી. પરંતુ આ છૂટ માત્ર એને જ મળશે જેની આવકનો સ્ત્રોત માત્ર પેંશન હોય.
4/6
![સરકારે એ પણ કહ્યું કે, ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરનાર વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવશે. આ વખતે બજેટમાં આવકવેરા અધિનિયમની કલમ 206AB અને 206CCAમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ અંતર્ગત એવા લોકોનો વધારે ટીડીએસ કપાશે જે આવકવેરા રિટર્ન નથી ભરી રહ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/30/5aa2477de44e475df4f380ea0077576a608ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરકારે એ પણ કહ્યું કે, ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરનાર વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવશે. આ વખતે બજેટમાં આવકવેરા અધિનિયમની કલમ 206AB અને 206CCAમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ અંતર્ગત એવા લોકોનો વધારે ટીડીએસ કપાશે જે આવકવેરા રિટર્ન નથી ભરી રહ્યા.
5/6
![આ વખતે બજેટમાં એલીટસી (LTC)ને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. વિતેલા વર્ષે કોરોનાને કારણે કર્મચારી એલટીસીનો લાભ લઈ શક્યા ન હતા. સરકારે હવે તેને રોકડ ચૂકવણી કરશે આવકવેરા અંતર્ગત નહીં આવે. આ યોજના 31 માર્ચ સુધી લાગુ રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/30/fa9210cc131eb5088deea9d018b07e49bc59d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે બજેટમાં એલીટસી (LTC)ને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. વિતેલા વર્ષે કોરોનાને કારણે કર્મચારી એલટીસીનો લાભ લઈ શક્યા ન હતા. સરકારે હવે તેને રોકડ ચૂકવણી કરશે આવકવેરા અંતર્ગત નહીં આવે. આ યોજના 31 માર્ચ સુધી લાગુ રહેશે.
6/6
![આ વખતે ટેક્સપેયર્સની સામે ટેક્સની 2 સિસ્ટમ છે. tax payers પર આધાર રાખે છે તે જૂની ટેક્સ સિસ્ટમની પસંદગી કરે છે કે નવી ટેક્સ સિસ્ટમની. તેની પાસે પોતાનો ટેક્સ બચાવવા માટે 31 માર્ચ સુધીનો સમય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/30/bcf53975ba40a91cdbe29a5fcb813c916bfa0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે ટેક્સપેયર્સની સામે ટેક્સની 2 સિસ્ટમ છે. tax payers પર આધાર રાખે છે તે જૂની ટેક્સ સિસ્ટમની પસંદગી કરે છે કે નવી ટેક્સ સિસ્ટમની. તેની પાસે પોતાનો ટેક્સ બચાવવા માટે 31 માર્ચ સુધીનો સમય છે.
Published at : 30 Mar 2021 10:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)