શોધખોળ કરો

PNB ગ્રાહકોને આપી રહી છે આર્થિક મદદ, આ નંબર પર કરો મિસ્ડ કોલ, ખાતામાં આવશે પૈસા!

પંજાબ નેશનલ બેંક

1/8
PNB Loan: પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. જો તમારું પણ બેંકમાં ખાતું છે અને તમે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો બેંક તરફથી તમને નાણાકીય સહાય આપવામાં આવશે. આવો જાણીએ કેવી રીતે-
PNB Loan: પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. જો તમારું પણ બેંકમાં ખાતું છે અને તમે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો બેંક તરફથી તમને નાણાકીય સહાય આપવામાં આવશે. આવો જાણીએ કેવી રીતે-
2/8
પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ઘણી પ્રકારની લોન ઓફર કરે છે, જેના દ્વારા તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો. આ સાથે નવું સ્ટાર્ટઅપ કે બિઝનેસ પણ શરૂ કરી શકાય છે.
પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ઘણી પ્રકારની લોન ઓફર કરે છે, જેના દ્વારા તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો. આ સાથે નવું સ્ટાર્ટઅપ કે બિઝનેસ પણ શરૂ કરી શકાય છે.
3/8
PNBએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પણ 9 થી 5ની નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે માત્ર મિસ્ડ કોલ અને એક SMS દ્વારા લોન મેળવી શકો છો. આ દિવાળીએ લોકોની ખુશી બમણી કરવા બેંકે આ સુવિધા શરૂ કરી છે.
PNBએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પણ 9 થી 5ની નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે માત્ર મિસ્ડ કોલ અને એક SMS દ્વારા લોન મેળવી શકો છો. આ દિવાળીએ લોકોની ખુશી બમણી કરવા બેંકે આ સુવિધા શરૂ કરી છે.
4/8
પંજાબ નેશનલ બેંક લોન વિશે વધુ માહિતી માટે, તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો https://tinyurl.com/3det5edt.
પંજાબ નેશનલ બેંક લોન વિશે વધુ માહિતી માટે, તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો https://tinyurl.com/3det5edt.
5/8
બેંક દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે. જેમાં હોમ લોન, વ્હીકલ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન, MSME લોન અને એગ્રીકલ્ચર લોનનો સમાવેશ થાય છે.
બેંક દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે. જેમાં હોમ લોન, વ્હીકલ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન, MSME લોન અને એગ્રીકલ્ચર લોનનો સમાવેશ થાય છે.
6/8
લોન લેવા માટે તમે કોલ બેંકના કોલ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. આ માટે તમારે 1800-180-2222 અથવા 1800-103-2222 પર કોલ કરવાનો રહેશે.
લોન લેવા માટે તમે કોલ બેંકના કોલ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. આ માટે તમારે 1800-180-2222 અથવા 1800-103-2222 પર કોલ કરવાનો રહેશે.
7/8
અહીં ગ્રાહકોને લોન સંબંધિત તમામ માહિતી મળશે. આ સિવાય તમે મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને ATM દ્વારા પણ લોન માટે અરજી કરી શકો છો.
અહીં ગ્રાહકોને લોન સંબંધિત તમામ માહિતી મળશે. આ સિવાય તમે મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને ATM દ્વારા પણ લોન માટે અરજી કરી શકો છો.
8/8
આ બધા સિવાય તમે મિસ્ડ કોલ દ્વારા પણ લોન લઈ શકો છો. તમારે બેંકના ટોલ ફ્રી નંબર 1800-180-5555 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે અને અહીં તમને લોન સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે.
આ બધા સિવાય તમે મિસ્ડ કોલ દ્વારા પણ લોન લઈ શકો છો. તમારે બેંકના ટોલ ફ્રી નંબર 1800-180-5555 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે અને અહીં તમને લોન સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget