શોધખોળ કરો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ બેઠકો કેમ બની ચર્ચાનો વિષય?

kajal

1/6
Surat: પિતા સરપંચ બનતાં કૂકર લઈને બુલેટ પર વિજય સરઘશ કાઢનારી યુવતી બની આકર્ષણનું કેન્દ્ર, જાણો ક્યા ગામની છે યુવતી  ?   સુરતઃ ગઈ કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. આ સમયે સુરતમાં ચોર્યાસીની રાજગરીના સરપંચનું વિજય સરઘસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.   ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ  વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા. તેઓ ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Surat: પિતા સરપંચ બનતાં કૂકર લઈને બુલેટ પર વિજય સરઘશ કાઢનારી યુવતી બની આકર્ષણનું કેન્દ્ર, જાણો ક્યા ગામની છે યુવતી ? સુરતઃ ગઈ કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. આ સમયે સુરતમાં ચોર્યાસીની રાજગરીના સરપંચનું વિજય સરઘસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા. તેઓ ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
2/6
સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.
સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.
3/6
અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે.   મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે.    નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે.    ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે. નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે. ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો.
4/6
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યના પત્નિએ ઝંપલાવેલું પણ તેમની કારમી હાર થતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપં બનવા માટે  ભાજપના હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્ની જશુબેન સાબરીયા મેદાનમાં ઉતર્યાં હતાં. જો કે ભાજપ ધારાસભ્યના પત્ની જશુબેન સરપંચની ચૂંટણી હારી ગયાં છે. જશુબેન સામે જયંતીભાઈ મધુભાઈ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે અને જ્યંતીભાઈ સરપંચપદે ચૂંટાયા છે.
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યના પત્નિએ ઝંપલાવેલું પણ તેમની કારમી હાર થતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપં બનવા માટે ભાજપના હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્ની જશુબેન સાબરીયા મેદાનમાં ઉતર્યાં હતાં. જો કે ભાજપ ધારાસભ્યના પત્ની જશુબેન સરપંચની ચૂંટણી હારી ગયાં છે. જશુબેન સામે જયંતીભાઈ મધુભાઈ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે અને જ્યંતીભાઈ સરપંચપદે ચૂંટાયા છે.
5/6
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં  પંચાયતની સરપંચની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા.
6/6
બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget