શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યના આ શહેરમાં કોરોના મુક્ત થયેલા દર્દીઓને આઈસોલેશન સેન્ટરમાંથી આ રીતે અપાઈ વિદાય
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/65e0f67fd6bcaa0450e1dded1e118ffc_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં આઇસોલેશન સેન્ટરમાંથી ઢોલ નગારા સાથે દર્દીઓને વિદાય અપાઈ.
1/4
![રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત શહેરોમાં અમદાવાદ અને સુરત મોખરે છે. આ દરમિયાન સુરતમાં આઇસોલેશનમાં રહેતા દર્દીઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/2045570629f1a996ea9ab03f829748cc11b47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત શહેરોમાં અમદાવાદ અને સુરત મોખરે છે. આ દરમિયાન સુરતમાં આઇસોલેશનમાં રહેતા દર્દીઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.
2/4
![સુરતના મોટા વરાછામાં આઇસોલેશન સેન્ટરમાંથી આજે ઢોલ નગારા સાથે 7 દર્દીઓને વિદાય અપાઈ હતી. મોટા વરાછા યુવા બ્રિગેડ સહિત અનેક સંસ્થાઓ સેવા માં જોડાયા છે. છેલ્લા 14 દિવસથી આઇસોલેશન હેઠળ રહેતા કોવિડ દર્દીઓને મોમેન્ટો આપીને વિદાય આપવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/72aadba238a1c39599c311799fc2276ba817b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતના મોટા વરાછામાં આઇસોલેશન સેન્ટરમાંથી આજે ઢોલ નગારા સાથે 7 દર્દીઓને વિદાય અપાઈ હતી. મોટા વરાછા યુવા બ્રિગેડ સહિત અનેક સંસ્થાઓ સેવા માં જોડાયા છે. છેલ્લા 14 દિવસથી આઇસોલેશન હેઠળ રહેતા કોવિડ દર્દીઓને મોમેન્ટો આપીને વિદાય આપવામાં આવી હતી.
3/4
![સુરત શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 122394 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1821 થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/760994fba9ac31e8ab7f683c71ef666bab142.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 122394 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1821 થયો છે.
4/4
![અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી 102207 થઈ ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/c94d67b61a9dcbc16cf3e061072a78e6279eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી 102207 થઈ ગઈ છે.
Published at : 05 May 2021 01:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)