શોધખોળ કરો

આ કંપની માત્ર 279 રૂપિયાના રિચાર્જ પ્લાન પર આપી રહી છે 4 લાખ રૂપિયાનો Life Insurance, સાથે Unlimited કૉલિંગ-ડેટા

health_insurance

1/5
નવી દિલ્હીઃ ભારતીય ટેલિકૉમ કંપની એરટેલ (Airtel)એ તાજેતરમાં જ બે નવી પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લૉન્ચ કર્યા છે. જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કૉલિંગ અને હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ ઉપરાંત હેલ્થ ઇન્શ્યૉરન્સ (Life Insurance)નો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલિકૉમ કંપની એરટેલ (Airtel)એ તાજેતરમાં જ બે નવી પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લૉન્ચ કર્યા છે. જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કૉલિંગ અને હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ ઉપરાંત હેલ્થ ઇન્શ્યૉરન્સ (Life Insurance)નો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
2/5
279 રૂપિયામાં 4 લાખનો વીમો.....  કંપની અનુસાર, જો કસ્ટમર્સ 279 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે, તો તેમને દરરોજ 1.5GB હાઇ સ્પીડ 4G ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યૉરન્સ પણ મળશે.
279 રૂપિયામાં 4 લાખનો વીમો..... કંપની અનુસાર, જો કસ્ટમર્સ 279 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે, તો તેમને દરરોજ 1.5GB હાઇ સ્પીડ 4G ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યૉરન્સ પણ મળશે.
3/5
ખાસ વાત છે કે, આ લાઇફ ઇન્શ્યૉરન્સ માટે કોઇપણ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂરી નહીં પડે. એટલુ જ નહીં 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટ ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.
ખાસ વાત છે કે, આ લાઇફ ઇન્શ્યૉરન્સ માટે કોઇપણ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂરી નહીં પડે. એટલુ જ નહીં 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટ ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.
4/5
179 રૂપિયામાં 2 લાખનો લાઇફ ઇન્શ્યૉરન્સ.....  વળી, એરટેલના 179 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઇન્શ્યૉરન્સની ઓફર આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જેમાં દરરોજ 2GB હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સાથે દરરોજ 300 SMS મોકલવાની સુવિધા આપવામાં આવી રહી છે.
179 રૂપિયામાં 2 લાખનો લાઇફ ઇન્શ્યૉરન્સ..... વળી, એરટેલના 179 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઇન્શ્યૉરન્સની ઓફર આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જેમાં દરરોજ 2GB હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સાથે દરરોજ 300 SMS મોકલવાની સુવિધા આપવામાં આવી રહી છે.
5/5
એટલુ જ નહીં આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટે ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.
એટલુ જ નહીં આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટે ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget