શોધખોળ કરો

'બે કલાકમાં બંધ થઇ જશે તમારો મોબાઇલ નંબર...', આવા કોલ આવે તો થઇ જાવ એલર્ટ

મોબાઈલ યુઝર્સને દરરોજ આવા ઘણા કોલ આવી રહ્યા છે. જો તમને પણ આવા ફોન આવે તો ગભરાશો નહીં

નવી દિલ્હી: 'હેલો, ડિયર યુઝર.... આ ટેલિકોમ્યુનિકેશન વિભાગ છે, તમને જણાવવા માંગુ છું કે તમારા નામે નોંધાયેલ આ મોબાઈલ નંબર આગામી બે કલાકમાં બંધ થઈ જશે. વધુ માહિતી માટે 9 દબાવો.' અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યા બાદ લોકોને આ પ્રકારના રેકોર્ડેડ મેસેજ મળી રહ્યા છે. મોટાભાગના લોકો આવા કોલને કારણે માત્ર ટેન્શનમાં જ નથી આવતા પરંતુ ઉતાવળમાં નવ નંબર દબાવીને તેમનો નંબર કયા કારણોસર બંધ થશે તે જાણવાનો પ્રયાસ પણ કરે છે. મોબાઈલ યુઝર્સને દરરોજ આવા ઘણા કોલ આવી રહ્યા છે. જો તમને પણ આવા ફોન આવે તો ગભરાશો નહીં. આ કોલ ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્ધારા કરવામા આવતો નથી પરંતુ આ પ્રકારના કોલ સાયબર ઠગ દ્ધારા કરાઇ રહ્યા છે.

સિમના ગેરકાયદેસર ઉપયોગનો બતાવે છે ડર

સાયબર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વીજળી બિલ અને ગેસ બિલ પછી દિલ્હી-એનસીઆરના ઘણા લોકો ટેલિકોમ વિભાગના નામે આ નવા પ્રકારના કૌભાંડનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારના ડીઓટી (ટેલિકમ્યુનિકેશન વિભાગ) એ પોતે લોકોને આવા કોલ સામે ચેતવણી જાહેર કરી છે. સાયબર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટેલિકોમ્યુનિકેશન વિભાગના નામ પર આવતા કોલના ઘણા કેસ નોંધાયા છે.રેકોર્ડ કરેલા કોલમાં કહેવામાં આવ્યું છે કે બે કલાક પછી મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ થઈ જશે. કેટલાક કિસ્સામાં તો ધમકીઓ પણ આપવામાં આવે છે કે તેમનો મોબાઈલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાયો છે. આવી સ્થિતિમાં સાવધાન રહો. વિભાગ આવા કોલ કરતું નથી. વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી આવતા વોટ્સએપ કોલ્સથી પણ સાવચેત રહો જેમાં છેતરપિંડી કરનારાઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે.

'ચક્ષુ'ને આવા કોલની ફરિયાદ કરો

વાસ્તવમાં  Chakshu એ DoT એટલે કે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગનું એક ઓનલાઈન પોર્ટલ છે જે લોકોને સાયબર ક્રાઈમ, નાણાકીય છેતરપિંડી, ઓળખ બદલીને છેતરપિંડી, છેતરપિંડી કોલ, SMS અથવા WhatsAppની જાણ કરવાની મંજૂરી આપે છે. જેમ કે બેન્ક એકાઉન્ટ, વોલેટ, સિમ, ગેસ કનેક્શન, વીજળી કનેક્શન, કેવાયસી અપડેટ, સેક્સટોર્શન સંબંધિત મેસેજ અંગે તમે અહી ફરિયાદ કરી શકો છો. લોકોને સતર્ક રહેવાની અપીલ કરતા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ કહે છે કે તેઓએ સંચાર સાથી પોર્ટલ www.sancharsaathi.gov.in/sfc પર આવી કોઈપણ છેતરપિંડીની જાણ કરવી જોઈએ જ્યાં ચક્ષુ નામથી પેજ ખુલે છે. ત્યાં તમારી વિગતો ભરો. આવી માહિતી મેળવવાથી વિભાગને સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીનો સામનો કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમ અથવા નાણાકીય છેતરપિંડીનો શિકાર બન્યો હોય તો તેણે તેના વિશે સાયબર ક્રાઈમ હેલ્પ નંબર 1930 અને www.cybercrime.gov.in પર જાણ કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget