શોધખોળ કરો
Advertisement
શિયાળાની ઋતુમાં કોઇ પણ વાયરસ વધારે વકરે છેઃ ડોક્ટર મોના દેસાઇ
અમદાવાદમાં તહેવારો બાદ કોરોનાના કેસમા વધારો થયો છે. નાગરિકો કરતા વધારે તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈના કહેવા મુજબ શિયાળાની ઋતુમાં કોઈપણ વાયરસ વધારે વકરે છે ત્યારે કોરોનાના સંક્રમણને વધતો અટકાવવા માટે નાગરિકોએ સાવચેતી અને સાવધાની વધારે રાખવાની જરૂર છે જો કોરોનાના સંક્રમણથી બચવું હોય તો લોકોએ સરકાર અને તબીબોના આપેલા સૂચન મુજબ સખ્તાઈથી વર્તવું પડશે
અમદાવાદ
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement