શોધખોળ કરો
Advertisement
Arvalli News | અરવલ્લીના અસાલ ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં, બાળકો મંદિરમાં ભણવા મજબૂર
Arvalli News | અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવેલું અસાલ ગામ જ્યાં છેલ્લા 4 વર્ષથી આંગણવાડી નું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. મકાનના પોપડા ઉખડી નીચે પડતા હોય છે. આંગણવાડી મકાનના ધાબાના સળીયા નોધારા થઈ ગયા છે. આ જર્જરીત આંગણવાડી મકાન અંગે વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા તાલુકા થી લઈ જીલ્લા સુધી જૂઆત કરવામાં આવી છે. હાલ જર્જરીત આંગણવાડીના કારણે નાના ભૂલકાઓને મંદિરમાં બેસાડવામાં આવે છે ત્યારે સ્થાનિકો તેમજ સરપંચ ની માંગ છે કે તંત્ર દ્વારા આ જર્જરિત આંગણવાડી નું કામ કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત
Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
Weather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!
Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર
Morbi News: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામમાં આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ
Banaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement