શોધખોળ કરો

Onion : હવે ડુંગળીના ભાવ નહીં વધે, સરકારે બનાવ્યો મોંઘવારી નાથવાનો પ્લાન

આ સાથે સરકાર ડુંગળીનું આયુષ્ય વધારવા માટે પણ કામ કરી રહી છે. જો આ સફળ થશે તો ડુંગળી ઝડપથી સડશે નહીં અને લાંબા સમય સુધી તાજી રહેશે.

Inflation : ટામેટાંની જેમ ડુંગળીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ સરકાર સમયસર સજાગ બની અને હવે ડુંગળીએ સામાન્ય લોકોને રડાવી ન જોઈએ તેવો પ્લાન બનાવ્યો છે. અમે તમને સરકારનો માસ્ટર પ્લાન જણાવીએ છીએ, જેના દ્વારા તે ડુંગળીને મોંઘી થતી અટકાવશે અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપશે. આ સાથે સરકાર ડુંગળીનું આયુષ્ય વધારવા માટે પણ કામ કરી રહી છે. જો આ સફળ થશે તો ડુંગળી ઝડપથી સડશે નહીં અને લાંબા સમય સુધી તાજી રહેશે.

શું છે સરકારનો માસ્ટર પ્લાન?

વાસ્તવમાં, બજારમાં ડુંગળીના ભાવ વધતા જ ત્યાંથી સમાચાર આવ્યા કે સરકારે ત્રણ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. આ ખરીદી અગાઉના સ્ટોક કરતાં 20% વધુ છે. આ સાથે સરકાર ડુંગળીનું જીવન વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે ડુંગળી પર રેડિયેશન પરીક્ષણ પણ કરી રહી છે. જોકે, આ પ્રોજેક્ટ હાલમાં પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યો છે. હકીકતમાં સરકાર મહારાષ્ટ્રના લાસલગાંવમાં કોબાલ્ટ-60માંથી ગામા રેડિયેશન સાથે 150 ટન ડુંગળી પર પ્રયોગો કરી રહી છે.

સરકાર આ ડુંગળીનો ઉપયોગ ક્યારે કરશે?

જ્યારે બજારમાં ડુંગળીના ભાવ વધશે ત્યારે જ સરકાર ડુંગળીનો ઉપયોગ કરશે. બજારમાં ડુંગળીના ભાવ વધતાની સાથે જ સરકાર તેની ડુંગળીને સસ્તા ભાવે બજારમાં વેચશે, જેનાથી સંગ્રહખોરોની કમર તૂટી જશે. સરકાર દ્વારા આ રીતે વસ્તુઓનો સંગ્રહ કરવાની પ્રક્રિયાને બફર સ્ટોક કહેવામાં આવે છે. હાલમાં બજારમાં ડુંગળી 26 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જોકે નાગાલેન્ડમાં ડુંગળીનો ભાવ રૂ.65ની આસપાસ છે. જે દેશમાં સૌથી મોંઘુ છે.

ડુંગળીની ખેતી વિશે જાણો

વાસ્તવમાં ડુંગળીની ખેતી જુલાઈથી શરૂ થાય છે. ત્યાર બાદ ઓક્ટોબરમાં નવી ડુંગળી બજારમાં આવે છે. આ દરમિયાન બજારમાં ડુંગળી ઓછી પડે છે અને માંગ વધે છે, જેના કારણે ડુંગળીના ભાવ વધે છે. ઘણી વખત એવું બન્યું છે કે, દેશમાં ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ હોય. જોકે, આ વખતે એવું નહીં થાય કારણ કે સરકારે યોગ્ય સમયે યોગ્ય પગલાં લીધાં છે.

ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલ જણાવ્યું કે,આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તારિખ ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget