શોધખોળ કરો

Onion : હવે ડુંગળીના ભાવ નહીં વધે, સરકારે બનાવ્યો મોંઘવારી નાથવાનો પ્લાન

આ સાથે સરકાર ડુંગળીનું આયુષ્ય વધારવા માટે પણ કામ કરી રહી છે. જો આ સફળ થશે તો ડુંગળી ઝડપથી સડશે નહીં અને લાંબા સમય સુધી તાજી રહેશે.

Inflation : ટામેટાંની જેમ ડુંગળીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ સરકાર સમયસર સજાગ બની અને હવે ડુંગળીએ સામાન્ય લોકોને રડાવી ન જોઈએ તેવો પ્લાન બનાવ્યો છે. અમે તમને સરકારનો માસ્ટર પ્લાન જણાવીએ છીએ, જેના દ્વારા તે ડુંગળીને મોંઘી થતી અટકાવશે અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપશે. આ સાથે સરકાર ડુંગળીનું આયુષ્ય વધારવા માટે પણ કામ કરી રહી છે. જો આ સફળ થશે તો ડુંગળી ઝડપથી સડશે નહીં અને લાંબા સમય સુધી તાજી રહેશે.

શું છે સરકારનો માસ્ટર પ્લાન?

વાસ્તવમાં, બજારમાં ડુંગળીના ભાવ વધતા જ ત્યાંથી સમાચાર આવ્યા કે સરકારે ત્રણ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. આ ખરીદી અગાઉના સ્ટોક કરતાં 20% વધુ છે. આ સાથે સરકાર ડુંગળીનું જીવન વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે ડુંગળી પર રેડિયેશન પરીક્ષણ પણ કરી રહી છે. જોકે, આ પ્રોજેક્ટ હાલમાં પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યો છે. હકીકતમાં સરકાર મહારાષ્ટ્રના લાસલગાંવમાં કોબાલ્ટ-60માંથી ગામા રેડિયેશન સાથે 150 ટન ડુંગળી પર પ્રયોગો કરી રહી છે.

સરકાર આ ડુંગળીનો ઉપયોગ ક્યારે કરશે?

જ્યારે બજારમાં ડુંગળીના ભાવ વધશે ત્યારે જ સરકાર ડુંગળીનો ઉપયોગ કરશે. બજારમાં ડુંગળીના ભાવ વધતાની સાથે જ સરકાર તેની ડુંગળીને સસ્તા ભાવે બજારમાં વેચશે, જેનાથી સંગ્રહખોરોની કમર તૂટી જશે. સરકાર દ્વારા આ રીતે વસ્તુઓનો સંગ્રહ કરવાની પ્રક્રિયાને બફર સ્ટોક કહેવામાં આવે છે. હાલમાં બજારમાં ડુંગળી 26 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જોકે નાગાલેન્ડમાં ડુંગળીનો ભાવ રૂ.65ની આસપાસ છે. જે દેશમાં સૌથી મોંઘુ છે.

ડુંગળીની ખેતી વિશે જાણો

વાસ્તવમાં ડુંગળીની ખેતી જુલાઈથી શરૂ થાય છે. ત્યાર બાદ ઓક્ટોબરમાં નવી ડુંગળી બજારમાં આવે છે. આ દરમિયાન બજારમાં ડુંગળી ઓછી પડે છે અને માંગ વધે છે, જેના કારણે ડુંગળીના ભાવ વધે છે. ઘણી વખત એવું બન્યું છે કે, દેશમાં ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ હોય. જોકે, આ વખતે એવું નહીં થાય કારણ કે સરકારે યોગ્ય સમયે યોગ્ય પગલાં લીધાં છે.

ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલ જણાવ્યું કે,આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તારિખ ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget