શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પહેલા ઘરે ન લાવો આ અશુભ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે પૈસાની તંગી

દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.

Diwali 2024 : દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના પર અપાર આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં લોકો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. એક તરફ લોકો તેમના ઘરો અને મંદિરોને રંગબેરંગી રોશની, તોરણ અને ફૂલોથી શણગારે છે. દિવાળીના બીજા દિવસે દેવી લક્ષ્મીની પણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં રહે તો દિવાળી પહેલા ભૂલથી પણ આ વસ્તુઓ તમારા ઘરમાં ન લાવો.

તીક્ષ્ણ વસ્તુઓ 

દિવાળી પહેલા ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં લાવવાની ભૂલ ન કરો. કાતર, છરી, લોખંડ વગેરે જેવી ધારદાર વસ્તુઓ. એવું કહેવાય છે કે તેમને ઘરે લાવવાથી નકારાત્મકતા વધે છે, જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. આ તમારા ઘરની આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. જેથી કરીને કોઈપણ ધારદાર વસ્તુઓને તમારી દિવાળી પહેલા તમારા ઘરમાં ન લાવવી જોઈએ. 

જૂના પગરખાં અને ચપ્પલ 

જો ઘરમાં જૂના ચપ્પલ અને શૂઝ રાખવામાં આવ્યા હોય તો તેને તરત જ ફેંકી દો. કોઈપણ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. જૂનો સામાન પણ વપરાશમાં ન લેતા હોય તો તેને ફેંકી દેવો જોઈએ. 

કાળી વસ્તુઓ 

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં કાળા રંગની કોઈપણ વસ્તુ ઘરમાં ન લાવો. કાળા રંગના કપડાંની ખરીદી કરવાનું અત્યારે ટાળો.

ખાટી સામગ્રી 

દિવાળી પહેલા ખાટી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દરમિયાન લીંબુ, અથાણું વગેરે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું કહેવાય છે કે આને ઘરે લાવવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

હિંદુ ધર્મમાં દરેક ઉત્સવ અને તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ને ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા અને સ્વાગત કરવાની તૈયારી કરે છે. દિવાળી (Diwali 2024) પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વાગત માટે દરેક વ્યક્તિ ઘરને શણગારે છે અને દીવા પ્રગટાવે છે. દીપાવલીની સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

દેવી લક્ષ્મીનું સ્વાગત કેવી રીતે કરવું?

  • આ દિવસે સૌથી પહેલા ઘર સાફ કરો.
  • સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો.
  • આ દિવસે સાંજે ઘરના દરવાજા ખુલ્લા રાખો.
  • ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરે ખાસ રંગોળી બનાવો.
  • ઘરને ફૂલ, દીવા અને રોશનીથી સજાવો.
  • ઘરના મુખ્ય દ્વાર પર ફૂલોની માળા લગાવો અને તોરણ લગાવો.
  • ઘરના મંદિરને સુંદર રીતે શણગારો.
  • શુભ સમયે દેવી લક્ષ્મી-ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.
  • પૂજા સમયે ચાંદીના સિક્કાની પૂજા અવશ્ય કરો.
  • જે લોકો આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget