શોધખોળ કરો
એક દિવસમાં માત્ર 200 વ્યક્તિ જ ATMમાંથી રૂપિયા ઉપાડી શકશે, જાણે કેમ
1/6

અમદાવાદઃ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયાના બે દિવસ બાદ આજથી તમામ એટીએમ ખુલી ગયા છે. જેમ ગુરુવારે બેન્ક બહાર જૂની નોટ બદલવા માટે ભીડ જોવા મળી હતી તેમ જ આજે એટીએમની બહાર ભીડ જોવા મળી રહી છે. જોકે એક દિવસમાં એટીએમમાંથી માત્ર 2000 રૂપિયાજ ઉપાડી શકાશે.
2/6

એટીએમમાં રોકડની સપ્લાઈ કરતી કંપનીઓના જણાવ્યાનુસાર એટીએમ સેવાઓ સામાન્ય થવામાં અંદાજે 15 દિવસનો સમય લાગશે. દેશભરમાં અંદાજે 2 લાખ 20 હજાર એટીએમ છે જેમાં 44 હજાર કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે.
Published at : 11 Nov 2016 11:48 AM (IST)
View More




















