શોધખોળ કરો

Health Tips: રોજ સવારે 20 મિનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાના છે અદભૂત ફાયદા, ડિપ્રેશન સહિતની આ સમસ્યા રહે છે દૂર

Health Tips: લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. માનસિક તણાવ ઓછો થવાની સાથે આંખ માટે પણ ઉપકારક છે

Benefits of Walking Barefoot on Grass:  લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. માનસિક તણાવ ઓછો થવાની સાથે આંખ માટે પણ ઉપકારક છે.

સવારે લીલા ઘાસ પર ચાલવાની હંમેશા સલાહ અપાવમાં આવે છે. આ સાથે માટી અને રેતી પર પણ સવાર-સાંજ ખુલ્લા પગે હંમેશા ચાલવું જોઇએ. આ રીતે માટી અને ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ ટિપ્સથી  માનસિક તણાવ દૂર થાય છે. અને આંખોની રોશનનીમાં પણ વૃદ્ધિ થાય છે. અન્ય શું ફાયદો થાય છે, જાણીએ

આંખની રોશની

સવારે-સવારે જ્યારે ઘાસ પર ખુલ્લા પગે ચાલીએ છીએ ત્યારે અંગૂઠા પર પ્રેશર આવે છે. આ પોઇન્ટની મદદથી આંખની રોશની વધે છે. આ સિવાય લીલું ઘાસ જોવાથી પણ આંખોને ઠંડક મળે છે.

એલર્જીનો ઇલાજ

લીલા ઘાસ પર ચાલવું અને તેના પર બેસવું ગ્રીન થેરેપીનું મુખ્ય અંગ છે. સવારે સવારે ઝાકળની બુંદથી ભીના થયેલા ઘાસ પર ચાલવું ખૂબ જ ફાયદાકારક છે.પગની નીચેની કોમળ કોશિકાઓ સાથે જોડાયેલી તંત્રિકાથી મસ્તિષ્કને રાહત પહોંચે છે. જેથી માનસિક તણવા દૂર થાય અને માનસિક શાંતિ મળે છે. સ્કિન  એલર્જીની સમસ્યામાં પણ આ પ્રયોગ ઉપકારક છે.

પગની એક્સરસાઇઝ થાય છે

સવાર સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી સારી એક્સરસાઇઝ પણ થઇ જાય છે. તેમના પગની માંસપેશીઓ અને તળિયા અને ઘૂંટણને રિલેકશન  મળે છે.

તણાવથી રાહત મળે છે

સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી  મગજ શાંત રહે છે. તાજી હવા અને સુરજની રોશની  તન મનને તરોતાજા કરી દે છે. આ રીતે રોજ ઘાસ પર ચાલવાથી માનસિક શાંતિ મળતાં ડિપ્રેશન જેવી સમસ્યા પણ દૂર રહે છે. ઉપરાંત આજ રીતે માટીમાં ચાલવાથી પણ અનેક ફાયદા થાય છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
Gopal Italia: મે કહ્યું જ નહતું કે હું રાજીનામું આપીશ: રાજીનામાના ડ્રામા પર ઈટાલિયાની પ્રતિક્રિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
સ્પામ મેસેજથી રાહત: હવે તાત્કાલિક થશે અસલી અને ફર્જી SMSની ઓળખ, સરકારે કરી આ તૈયારી 
સ્પામ મેસેજથી રાહત: હવે તાત્કાલિક થશે અસલી અને ફર્જી SMSની ઓળખ, સરકારે કરી આ તૈયારી 
રોહિત-કોહલીના ODI ફ્યૂચર પર રાજીવ શુક્લાએ આપ્યા ગુડ ન્યૂઝ, ટેસ્ટ નિવૃત્તિ વિશે પણ ખુલાસો કર્યો
રોહિત-કોહલીના ODI ફ્યૂચર પર રાજીવ શુક્લાએ આપ્યા ગુડ ન્યૂઝ, ટેસ્ટ નિવૃત્તિ વિશે પણ ખુલાસો કર્યો
Embed widget