શોધખોળ કરો

Stomach Flu:બાળકોને થઈ રહ્યો છે પેટનો દુખાવો તો નજરઅંદાજ કરવાની ભૂલ કરશો નહીં, તે પેટનું ઇન્ફેકસન હોઇસકે છે,તેને કેવી રીતે રોકવું અને તેની સારવાર કરવી

ડોક્ટર્સનું કહેવું છે કે વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસની સમસ્યા વધુ પડતી ગરમીના કારણે શરૂ થાય છે. પેટનો આ રોગ પેટનું ઇન્ફેકસન હોઇસકે છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા દૂષિત ખોરાક અને પાણીના સંપર્કને કારણે થાય છે.

Stomach Flu in Children: આકરી ગરમી આપણને દયનીય બનાવી રહી છે. વધતા તાપમાનના કારણે અનેક બીમારીઓ ઝડપથી વધી રહી છે. ઉલ્ટી, ઝાડા અને પેટની સમસ્યા ફેલાઈ રહી છે. આ સિઝનમાં નાના બાળકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પેટના ફ્લૂથી પ્રભાવિત ઘણા બાળકો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. જેના કારણે તેને પેટમાં દુખાવો અને ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

થોડી બેદરકારીને કારણે બાળકોનું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે બગડી શકે છે. ડોક્ટર્સનું કહેવું છે કે વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસની સમસ્યા વધુ પડતી ગરમીના કારણે શરૂ થાય છે. પેટનો આ રોગ પેટનું ઇન્ફેકસન છે. જે ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા દૂષિત ખોરાક અને પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. તેની કોઈ અસરકારક સારવાર નથી પરંતુ નિવારણ ચોક્કસપણે છે.

દૂષિત ખોરાક અને પેટનો ફલૂ 
ડૉક્ટરનું કહેવું છે કે ઉનાળામાં વધારે તાપમાનને કારણે ખોરાક ખૂબ જ ઝડપથી બગડે છે. જ્યારે એ ખાવામાં આવે છે ત્યારે નોરોવાયરસ અને એસ્ટ્રોવાયરસ નામના બેક્ટેરિયા આવે છે. જ્યારે બાળકો આ દૂષિત ખોરાક ખાય છે, ત્યારે તેમના પેટમાં ચેપ ફેલાય છે, જેને પેટ ફ્લૂ પણ કહેવાય છે.

સામાન્ય રીતે સ્ટમ્પ ફ્લૂના કેસ ઉનાળા કે વરસાદની ઋતુમાં વધુ જોવા મળે છે. કારણ કે આ ઋતુઓમાં ગરમી અને ભેજ આ રોગના બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ સિઝનમાં ફળો, શાકભાજી અને રાંધેલો ખોરાક પણ ઝડપથી બગડે છે.

પેટના ફલૂના કારણો
વાસ્તવમાં, જ્યારે બાળકો વાસી અથવા દૂષિત ખોરાક ખાય છે, ત્યારે બેક્ટેરિયા તેમના આંતરડામાં પ્રવેશ કરે છે. જેના કારણે તેમને ઝાડા, ઉબકા, ઉલટી, તાવ અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આનાથી ડિહાઇડ્રેશન વધી શકે છે, જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો પેટમાં ઇન્ફેકશન થઈ શકે છે. તબીબોનું કહેવું છે કે આ બહુ ગંભીર રોગ નથી પરંતુ સમયસર સારવાર મળવી જરૂરી છે.

પેટના ઇન્ફેકશનના  લક્ષણો

પેટમાં દુખાવો થવો 
ભૂખ ન લાગવી
અતિશય પરસેવો આવવો 
ઉલ્ટી અને ઝાડાની સમસ્યા
તાવ આવવો 
સ્નાયુમાં દુખાવો થવો 

પેટના ઇન્ફેક્શનથી કેવીરીતે બચવું 

હંમેશા તાજો ખોરાક ખાઓ.
પુષ્કળ પાણી પીઓ અને શરીરમાં પાણીની માત્રા ઓછી ન કરો.
જો તમને પેટમાં દુખાવો હોય તો ડૉક્ટર પાસે જાઓ.
સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Advertisement

વિડિઓઝ

Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
Sabarkantha Protest : સાબરકાંઠામાં પશુપાલકોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
શાકાહારીઓ સાવધાન! વિટામિન B12 નો અભાવ જીવલેણ બની શકે છે, આ લક્ષણો ઓળખો!
શાકાહારીઓ સાવધાન! વિટામિન B12 નો અભાવ જીવલેણ બની શકે છે, આ લક્ષણો ઓળખો!
Embed widget