શોધખોળ કરો

Health tips : ખાંડ અને નમકનું અતિરેક સેવન છે સફેદ ઝેર, જાણો દિવસમાં કેટલી માત્રામાં લેવુ હિતાવહ

Salt, Sugar And Oil Per Day: ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ

Salt, Sugar And Oil Per Day:  ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ.

ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ  જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો

સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં યોગ્ય માત્રામાં મીઠું, ખાંડ અને તેલ લેવું જોઈએ. આ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવામાં આવે છે, પરંતુ લોકોને ખબર નથી હોતી કે, એક દિવસમાં કેટલી માત્રામાં ખાંડ, મીઠું અને તેલ ખાવા જોઈએ. આ ત્રણ વસ્તુઓ અનેક રોગોનું મૂળ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, (WHO) એ આ અંગે તમામ દેશોને એલર્ટ કરી દીધા છે. આ કારણે ઘણા દેશોએ બજારમાં વેચાતા કેટલાક  ઉત્પાદનો પર મીઠું, ખાંડ અને ચરબીની અધિક માત્રાના  કારણે પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણી એવી ખાદ્ય ચીજો છે. જેમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘણું વધારે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે.

1 દિવસમાં કેટલું મીઠું, ખાંડ અને તેલ ખાવું જોઈએ

WHO અનુસાર, આપણે એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જો કે મોટાભાગના ભારતીયો આના કરતા અનેકગણુ નમક  વધારે ખાય છે. દિવસમાં 6-8 ચમચી ખાંડ અને 4 ચમચીથી વધુ તેલ ન ખાવું જોઈએ. જો કે, ભારતમાં તમામ લોકો અનાથી અનેકગણુ તેલ ખાઇ છે.

વધુ પડતું મીઠું, ખાંડ અને તેલ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક?

જો તમે વધુ માત્રામાં મીઠું, તેલ કે ખાંડનો ઉપયોગ કરો છો તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. આ વસ્તુઓથી હૃદય, કિડની અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી થાય છે. બદલાતી જીવનશૈલી, આહાર અને કસરતના અભાવને  આ સમસ્યાઓ વધી રહી છે. જો તમે આહારમાં મીઠું, તેલ, ખાંડનું પ્રમાણ ઘટાડશો તો તેનાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ દૂર થઈ શકે છે.

વધુ પડતું મીઠું જોખમી છે

બજારમાં મળતા ખાદ્યપદાર્થોનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહ્યો છે. બજારમાં મળતી આ ખાદ્ય ચીજોમાં મોટાભાગે મીઠું હોય છે. તળેલા બદામ અને બટાકાની વેફરમાં ભરપૂર માત્રામાં મીઠું હોય છે. આ સિવાય નૂડલ્સ, સોસ અને પેકેટ સૂપ પણ બિનઆરોગ્યપ્રદ છે. વધુ પડતું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે જે હૃદય માટે જોખમી છે. ઉચ્ચ સોડિયમ સ્તર રોગોનું જોખમ વધારે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget