શોધખોળ કરો

Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ

સાયરસ મિસ્ત્રી એક એવું નામ હતું જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું હતું. ટાટા ગ્રુપ સાથેના વિવાદોમાં આવ્યા બાદ જ તેમનું નામ લોક મુખે ચર્ચાવા લાગ્યું હતું.

Cyrus-Tata Conflict: ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આજે બપોરે 3 વાગ્યાની આસપાસ મુંબઈ નજીક આવેલા પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયરસ મિસ્ત્રી એક એવું નામ હતું જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું હતું. ટાટા ગ્રુપ સાથેના વિવાદોમાં આવ્યા બાદ જ તેમનું નામ લોક મુખે ચર્ચાવા લાગ્યું હતું. જોકે સાયરસ ખૂબ જ શાંત સ્વભાવના માનવામાં આવતા હતા, પરંતુ રતન ટાટા સાથેના તેમના વિવાદે તેમને એક અલગ ઓળખ આપી હતી. આ વિવાદ પછી તે ઘણીવાર લાઇમલાઇટમાં રહેવા લાગ્યા હતા.

સાયરસ 90 વર્ષીય પેલોનજી મિસ્ત્રીના પુત્ર હતા, જે ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. પેલોનજી મિસ્ત્રીએ તેમના પુત્ર સાયરસનું પેલોનજી ગ્રૂપની જવાબદારી સોંપી અને સાથે જ ટાટા સન્સમાં તેમના શેર આપીને સાયરસને સૌથી મોટા શેરહોલ્ડર પણ બનાવ્યા હતા. આ દરમિયાન સાયરસ મિસ્ત્રી બોર્ડના સભ્ય પણ બની ગયા હતા. 

શું હતો સમગ્ર મામલો?

ડિસેમ્બર 2012માં, રતન ટાટા પછી, સાયરસ મિસ્ત્રીની ટાટા સન્સના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને વર્ષ 2016 માં તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી બંને વચ્ચે ઝઘડાના સમાચારો સામે આવવા લાગ્યા. વાસ્તવમાં તેમને હટાવવાનો નિર્ણય ટાટા સન્સના બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. સાયરસ મિસ્ત્રીને 2016માં  ટાટા ગ્રુપના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને તેઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં અપિલ પણ કરી હતી જ્યાં રતન ટાટાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો.

વિવાદનું કારણ શું હતું?

બંને વચ્ચેના વિવાદનું સૌથી મોટું કારણ ટાટા કંપની વિશેના નિર્ણયો હતા. કયા પ્રોજેક્ટમાં રોકાણ કરવું અને ટાટા ગ્રૂપને અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઇન સાથે જોડવું જોઈએ કે કેમ તે અંગે રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે વિવાદ વધી રહ્યો હતો. તે જ સમયે, ટાટા ગ્રૂપે સાયરસ મિસ્ત્રીની માલિકીના કંપની શાપુરજી પેલોનજી ગ્રૂપના શેર ખરીદવા અને તેને ટાટા સન્સ સાથે મર્જ કરવાની ઓફર કરી હતી, જે મિસ્ત્રી પરિવારે સ્વીકારી ન હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવામાં આવ્યા ત્યારે નિર્ણય રતન ટાટાની તરફેણમાં આવ્યો હતો. 

નોઈડા એરપોર્ટને લઈને પણ વિવાદ થયોઃ

આટલું જ નહીં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને પણ ટાટા અને સાયરસ વચ્ચે મોટો વિવાદ થયો હતો. બંને કંપનીઓ તેને બનાવવા માટે કોન્ટ્રાક્ટ માટે સ્પર્ધામાં હતી, પરંતુ અંતે નોઈડા એરપોર્ટ બનાવવાનું કામ ટાટા ગ્રુપને મળ્યું હતું. આ એરપોર્ટ 2024માં કાર્યરત થવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
ICC વ્હાઇટ બોલ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન
ICC વ્હાઇટ બોલ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
Embed widget