શોધખોળ કરો

Investment tips : ક્યારેય ફીકી નથી પડતી સોનાની ચમક, જાણો 5 વર્ષમાં કેટલું તગડુ વળતર આપ્યુ

વિતેલા કેટલાક વર્ષથી સોનાની કિંમતમાં વધારો આવ્યો છે પરંતુ વળતરની દૃષ્ટિએ તેની ચમક પણ વધી છે.

દિવાળી, ધનતેર, ઓણમ જેવા તહેવાર પર ભારતમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે પરંતુ રોકાણની દ્રષ્ટિએ પણ આ શાનદાર પ્રદર્શન આપતી એસેટ્સ છે. સોનાએ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના રોકાણકારોને નિરાશન નથી કર્યા. એક અંદાજ અનુસાર છેલ્લા દસ વર્ષમાં સોના પર વાર્ષિક 10.7 ટકા અને 15 વર્ષમાં વાર્ષિક 11.9 ટકા વળતર મળ્યું છે. 5 વર્ષમાં 34 ટકા વધી સોનાની કિંમત વિતેલા કેટલાક વર્ષથી સોનાની કિંમતમાં વધારો આવ્યો છે પરંતુ વળતરની દૃષ્ટિએ તેની ચમક પણ વધી છે. જે લોકોએ 30થી 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનું ખરીદ્યું હતું તેમને હવે 50થી 52 હજાર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. વિતેલા કેટલાક સમયમાં વથર એટલું જોરદાર મળ્યું છે કે આટલું વળતર કોઈ અન્ય એસેટ્સ ક્લાસમાં નથી મળ્યું. ભારતમાં હાલમાં જ્વેલરીની માગ થોડી ઘટી છે પરંતુ એ કામચલાઉ ટ્રેન્ડ છે. બીજી બાજુ ગોલ્ડ ઈટીએફની માગ વધી છે. સરકારના ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન પણ વધ્યું છે અને સિક્કા અને ગોલ્ડ બારના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાની કિંમતમાં 34 ટકાનો ઉછાળો આવ્યો છે. એવામાં સોનામાં રોકાણ કરવાની કોણ ના પાડી શકે. ફિઝિકલ ગોલ્ડ ખરીદવું પણ ઘણું ફાયદાકારક ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનું પણ ફાયદાકારક છે. તહેવાર અને અન્ય શુભ અવસરો પર ખરીદવામાં આવેલ સોનું તરત જ વેચીને રૂપિયા મેળવી શકાય છે અને એ રીતે પણ ફાયદાકારક રોકાણ છે. ગોલ્ડમાં રોકાણ લિક્વિડિટી પ્રમાણે સૌથી સારું રોકાણ માનવામાં આવે છે. તેને ગમે ત્યારે વેચીને રોકણ મેળવી શકાય ચે. કોમોડિટી માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે, સોનાની કિંમતમાં હજુ પણ ઉછાળો આવશે. અમેરિકાના રાહત પેકેજ બાદ ડોલરમાં મજબૂતી આવશે. તેનાથી અન્ય કરન્સી હોલ્ડર માટે સોનું મોઘું થઈ જશે. વૈશ્વિક બજારના ટ્રેન્ડની અસર ભારત પર પણ પડશે અને અહીં પણ સોનું મોંઘુ થશે. એવામાં જો સોનામાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Advertisement

વિડિઓઝ

Narmada River Flood : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં હિંસા
Hun To Bolish : હું તો બોલીશ : મહંત બનવું છે તો કરો અરજી!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસવાળાને મુક્તિ?
Gujarat Rain : આજે રાજ્યમાં 97 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
આ નેલ પૉલિશ લગાવશો તો મા બનવા પર થઈ શકે છે અસર, કેન્સરનો પણ ખતરો
આ નેલ પૉલિશ લગાવશો તો મા બનવા પર થઈ શકે છે અસર, કેન્સરનો પણ ખતરો
પીએમ ઉજ્જવલા યોજનામાં આ મહિલાઓને મળે છે મફતમાં ગેસ સિલિન્ડર, આ દસ્તાવેજોની પડશે જરૂર
પીએમ ઉજ્જવલા યોજનામાં આ મહિલાઓને મળે છે મફતમાં ગેસ સિલિન્ડર, આ દસ્તાવેજોની પડશે જરૂર
હવે ઘર ખરીદવું થશે સસ્તું, GST 2.0થી રિયલ એસ્ટેટમાં આવશે તેજી, જાણો કેવી રીતે મળશે ફાયદો?
હવે ઘર ખરીદવું થશે સસ્તું, GST 2.0થી રિયલ એસ્ટેટમાં આવશે તેજી, જાણો કેવી રીતે મળશે ફાયદો?
Bharuch: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીથી તબાહી, 30થી વધુ લોકોનું સ્થળાંતર
Bharuch: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીથી તબાહી, 30થી વધુ લોકોનું સ્થળાંતર
Embed widget