શોધખોળ કરો

ગઠબંધનની સરકાર બન્યા બાદ હોમ લોનના EMI ઓછા થશે કે વધશે? જાણો શું રહેશે સ્થિતિ?

આરબીઆઈ પાસેથી અપેક્ષાઓ પર, હાઉસિંગ ડોટ કોમ અને પ્રોપટાઈગર.કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થાએ તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું છે અને 2023-24માં 8.2 ટકાનો પ્રભાવશાળી વિકાસ દર હાંસલ કર્યો છે, જે 2022-માં સાત ટકા હતો.

Home Loan: આરબીઆઈની એમપીસી બેઠક શરૂ થઈ ગઈ છે. નવા નાણાકીય વર્ષમાં સમિતિની આ બીજી બેઠક છે. દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને NDA ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે તમારી હોમ લોનના હપ્તામાં ઘટાડો થશે કે નહીં?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બુધવારથી શરૂ થઈ છે. આ અંગેનો નિર્ણય શુક્રવારે આવશે. બેઠક બાદ સમિતિના અધ્યક્ષ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે 7 જૂને રેપો રેટ અંગેના નિર્ણય વિશે માહિતી આપશે. વર્તમાન રેપો રેટ 6.50% છે. નવા નાણાકીય વર્ષ (FY25)ની આ બીજી MPC બેઠક છે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને અનિશ્ચિત ફુગાવાના દૃષ્ટિકોણ વચ્ચે આરબીઆઈ શુક્રવારે પોલિસી સમીક્ષામાં તેનું કડક નાણાકીય વલણ જાળવી રાખે તેવી અપેક્ષા છે. આ સમયે દેશમાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દેશમાં બીજેપીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું ગઠબંધન સરકારની રચના પહેલા હોમ લોનની EMI ઓછી કરવામાં આવશે કે નહીં.

અર્થશાસ્ત્રી પ્રણવ સેને કહ્યું, 'ચૂંટણીના પરિણામોને જોતા,  કહી શકાય કે ભલે એ જ  લોકો સરકારમાં રહે જે પહેલા હતા પરંતુ તેઓ એક જ વલણને વળગી રહેશે કે કેમ તે આગામી થોડા દિવસોમાં સામે આવશે,  તેથી અનિશ્ચિતતાનું સ્તર ઘણું વધી ગયું છે. RBIએ આને ધ્યાનમાં રાખવું પડશે. SBIના સૌમ્યા કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, 'સરકાર 5%થી થોડી ઓછી ખાધ સાથે કામ કરી શકે છે, સંભવતઃ 4.9% થી 5%. ફુગાવો તેના ગતિશીલ માર્ગ પર છે અને ટૂંક સમયમાં ગમે ત્યારે 4% સુધી પહોંચશે નહીં. પરંતુ તે વર્ષના મોટાભાગના સમય માટે લગભગ 4.5% રહેશે. વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન ફુગાવાની ગતિ અને વર્તમાન વૃદ્ધિના માર્ગને જોતાં, આરબીઆઈએ સરેરાશ ફુગાવો 4.5% ની આગાહી કરી છે, બજાર પણ તે આગાહીને અનુરૂપ છે,

હાલ કેટલો રેપો રેટ છે?

જો કે, મે મહિનામાં કરવામાં આવેલા એક સર્વેમાં 72માંથી 71 અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે MPC તેની 5 થી 7 જૂન દરમિયાનની મીટિંગ દરમિયાન રેપો રેટમાં 6.50% પર કોઈ ફેરફાર નહીં કરે. વધુમાં, આમાંના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે વર્તમાન સમયગાળામાં રેપો રેટ માટે 6.50% દર સૌથી વધુ છે. રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી 6.5 ટકાના ઉચ્ચ સ્તરે યથાવત છે. અર્થતંત્રમાં તેજી વચ્ચે, એવું માનવામાં આવે છે કે MPC વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળશે. સેન્ટ્રલ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો અને ત્યારથી તેણે સતત સાત વખત તેને યથાવત રાખ્યો છે. MPCમાં ત્રણ બાહ્ય સભ્યો અને ત્રણ RBI અધિકારીઓ હોય છે. રેટ ફિક્સિંગ કમિટીના બાહ્ય સભ્યોમાં શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Embed widget